ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત તમામ નાગરિકોને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર રહેલો છે ?

અનુચ્છેદ 19(1) (ક)
અનુચ્છેદ 20(1) (ક)
અનુચ્છેદ 19(2) (ક)
અનુચ્છેદ 20(2) (ક)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં સામાન્ય રીતે જાહેર-ખાનગી ભાગીદારી કયા ક્ષેત્ર માટે અસ્તિત્વમાં આવી છે ?

અસંગઠિત ક્ષેત્ર
ઉદ્યોગ ક્ષેત્ર
માળખાગત સવલતો
ખેતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં કયા દિવસને 'મૂળભૂત ફરજદિન' તરીકે ઉજવવાનું નક્કી થયું છે ?

9મી ફેબ્રુઆરી
3જી જાન્યુઆરી
16મી જાન્યુઆરી
11મી જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP