ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારોમાં અસ્પૃશ્યતા અંગેનો અભ્યાસ કોણે કર્યો ?

એ. એમ. શાહ
એ. આર. દેસાઈ
તારાબેન પટેલ
આઈ. પી. દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભાના કુલ સભ્યોની સંખ્યામાંથી રાજ્યોમાંથી સીધા ચૂંટાયેલા કેટલા સભ્યો હોય છે ?

520 કરતાં વધુ નહીં
530 કરતાં વધુ નહીં
510 કરતાં વધુ નહીં
515 કરતાં વધુ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંધ અને રાજ્યોનાં લોક સેવા આયોગની રચના અંગેની જોગવાઈ કરતો ભારતીય સંવિધાનનો આર્ટિકલ જણાવો.

આર્ટિકલ-317
આર્ટિકલ–311
આર્ટિકલ-315
આર્ટિકલ-322

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અનુસાર, રાજ્યપાલ રાજ્યના એડવોકેટ જનરલની નિમણુંક કરે છે ?

અનુચ્છેદ - 164
અનુચ્છેદ - 165
અનુચ્છેદ - 166
અનુચ્છેદ - 167

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP