ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના બન્ને ગૃહોમાં કયા કાયદા અધિકારીને બેસવાનો અધિકાર છે ? ધારાશાસ્ત્રી એડવોકેટ જનરલ સોલીસીટર જનરલ એટર્ની જનરલ ધારાશાસ્ત્રી એડવોકેટ જનરલ સોલીસીટર જનરલ એટર્ની જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મૂળભૂત અધિકારોને ભારતીય બંધારણમાં સમાવવાનો ઉદેશ્ય છે___ સામાજિક પ્રજાતંત્ર સ્થાપવાનો રાજનૈતિક પ્રજાતંત્ર સ્થાપવાનો સામાજિક અને આર્થિક પ્રજાતંત્ર સ્થાપવાનો ગાંધીવાદી પ્રજાતંત્ર સ્થાપવાનો સામાજિક પ્રજાતંત્ર સ્થાપવાનો રાજનૈતિક પ્રજાતંત્ર સ્થાપવાનો સામાજિક અને આર્થિક પ્રજાતંત્ર સ્થાપવાનો ગાંધીવાદી પ્રજાતંત્ર સ્થાપવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સુધારા વિધેયક સંસદના કયા સદનમાં રજૂ કરવામાં આવે છે ? કોઈપણ સદનમાં સંસદની સંયુકત બેઠકમાં લોકસભામાં રાજ્યસભામાં કોઈપણ સદનમાં સંસદની સંયુકત બેઠકમાં લોકસભામાં રાજ્યસભામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત આદિજાતિઓ માટે "અનુસૂચિત આદિજાતિઓ માટે રાષ્ટ્રિય આયોગ" ની રચના કરવાની જોગવાઈ ભારતના બંધારણનાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? 337 335 338 338-ક 337 335 338 338-ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ કયા સુધારાથી ઉમેરવામાં આવ્યો ? પ્રથમ સુધારો (1951) બેતાલીસમો સુધારો (1976) ત્રેપનમો સુધારો (1986) પાંત્રીસમો સુધારો (1975) પ્રથમ સુધારો (1951) બેતાલીસમો સુધારો (1976) ત્રેપનમો સુધારો (1986) પાંત્રીસમો સુધારો (1975) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ પછાત વર્ગ કમિશનના અધ્યક્ષ કોણ હતા ? ડૉ. બાબાસાહેબ આંબેડકર જગજીવન રામ ડૉ. કે. એમ. મુનશી કાકાસાહેબ કાલેલકર ડૉ. બાબાસાહેબ આંબેડકર જગજીવન રામ ડૉ. કે. એમ. મુનશી કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP