સામાન્ય જ્ઞાન (GK)
કુમારપાળે શાકંભરીના રાજા અર્ણોરાજને હરાવી એની કુંવરી પ્રાપ્ત કરી તે ઘટના કયા ગ્રંથમાં નિરૂપવામાં આવી છે ?

મુદ્રિતકુમુદચંદ્ર
સુમતિનાથચરિત
કહાવલી
ચંદ્રલેખાવિજયપ્રકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
લૂંટ અને ધાડમાં શું તફાવત હોય છે ?

આપેલ માંથી કોઇ નહીં
લૂંટમાં 4 થી ઓછા માણસો હોય છે
લૂંટમાં 4 થી વધારે માણસો હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પોલીસ ખાતામાં સૌથી નીચલા દરજ્જાના અધિકારી કોણ છે ?

એ.એસ.આઇ
હેડ કોન્સ્ટેબલ
લોકરક્ષક
કોન્સ્ટેબલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નાઈટ્રોજન તત્વની ઊણપ પહેલા છોડના કયા પાન ઉપર જોવા મળે છે ?

સૌથી નીચેના
મધ્યમના
સૌથી ઉપરના
આ બધા જ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP