સામાન્ય જ્ઞાન (GK)
કુમારપાળે શાકંભરીના રાજા અર્ણોરાજને હરાવી એની કુંવરી પ્રાપ્ત કરી તે ઘટના કયા ગ્રંથમાં નિરૂપવામાં આવી છે ?

કહાવલી
સુમતિનાથચરિત
ચંદ્રલેખાવિજયપ્રકરણ
મુદ્રિતકુમુદચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આઠ ગણોનાં માપ યાદ રાખવાનું સહેલુ સૂત્ર કયું છે ?

ગાલ સનભાજરા તામાય
રામા ભાનતાલ સગજય
યમાતા રાજભાન સલગા
ગાન જયરામા તાલભાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જળકમળ છોડીને જાને બાળા... આ કાવ્ય કોને ઉદેશીને લખાયેલ છે.

કુષ્ણને
બલરામને
નાગને
નંદગોપને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પુરાવા તરીકે નીચેના પૈકી કઇ બાબત કોર્ટમાં ગ્રાહ્ય (માન્ય) છે ?

મેજીસ્ટ્રેટ સમક્ષનું નિવેદન
આરોપીની કબુલાત
પોલીસ સમક્ષનું નિવેદન
ઉપરના તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP