સામાન્ય જ્ઞાન (GK)
કુમારપાળે શાકંભરીના રાજા અર્ણોરાજને હરાવી એની કુંવરી પ્રાપ્ત કરી તે ઘટના કયા ગ્રંથમાં નિરૂપવામાં આવી છે ?

સુમતિનાથચરિત
ચંદ્રલેખાવિજયપ્રકરણ
કહાવલી
મુદ્રિતકુમુદચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આગમ સાહિત્યના સૌથી મોટા વૃતિકાર તરીકે કયા જૈન વિદ્વાન ખ્યાતિ પામ્યા હતા ?

શાલિભદ્રસૂરિ
માણિક્યચંદ્રસૂરિ
નરચંદ્રસૂરિ
મલયગીરીસૂરિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાજ્યપાલને તેમની નિમણૂંકના શપથ કોણ લેવડાવે છે ?

મુખ્ય ન્યાયાધિશ (સુપ્રિમ કોર્ટ)
રાજ્યના મુખ્યમંત્રી
મુખ્ય ન્યાયાધિશ (રાજ્યની વડી અદાલત)
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP