ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભામાં પંડિત જવાહરલાલ નહેર દ્વારા ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ ક્યારે રજૂ કરવામાં આવ્યો ? 16 ફેબ્રુઆરી, 1947 30 એપ્રિલ, 1947 18 જાન્યુઆરી, 1947 22 જુલાઈ, 1947 16 ફેબ્રુઆરી, 1947 30 એપ્રિલ, 1947 18 જાન્યુઆરી, 1947 22 જુલાઈ, 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય પૂરો પાડવા, ન્યાયમાં થતો વિલંબ નિવારવા કઈ અદાલતોનું આયોજન કરવામાં આવે છે ? ગ્રાહક અદાલત લોક અદાલત ખાપ પંચાયત ગ્રામ અદાલત ગ્રાહક અદાલત લોક અદાલત ખાપ પંચાયત ગ્રામ અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની સંસદમાં સંઘ પ્રદેશનું વધુમાં વધુ કેટલું પ્રતિનિધિત્વ હોઈ શકે ? 17 સભ્યો 20 સભ્યો 13 સભ્યો 15 સભ્યો 17 સભ્યો 20 સભ્યો 13 સભ્યો 15 સભ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દરેક સંસદ સભ્યના મતનું મૂલ્ય કેટલું છે ? 2414 4844 708 908 2414 4844 708 908 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતના પ્રથમ રાજય નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા ? સનત મહેતા ઘીરુભાઈ શાહ જશવંત મહેતા વિનય શર્મા સનત મહેતા ઘીરુભાઈ શાહ જશવંત મહેતા વિનય શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોક અદાલત એ શું દર્શાવે છે ? સંક્ષિપ્ત વિચારણા માટે ત્વરિત ન્યાય માટે ન્યાયાલયનો ભાર ઓછો કરવા માટે પોતાની સમસ્યાઓ ઉપર લોકોનો પોતાનો નિર્ણય ન્યાયાલયની બહાર પતાવટ સંક્ષિપ્ત વિચારણા માટે ત્વરિત ન્યાય માટે ન્યાયાલયનો ભાર ઓછો કરવા માટે પોતાની સમસ્યાઓ ઉપર લોકોનો પોતાનો નિર્ણય ન્યાયાલયની બહાર પતાવટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP