ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભામાં પંડિત જવાહરલાલ નહેર દ્વારા ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ ક્યારે રજૂ કરવામાં આવ્યો ? 22 જુલાઈ, 1947 30 એપ્રિલ, 1947 16 ફેબ્રુઆરી, 1947 18 જાન્યુઆરી, 1947 22 જુલાઈ, 1947 30 એપ્રિલ, 1947 16 ફેબ્રુઆરી, 1947 18 જાન્યુઆરી, 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના ઉદ્દેશોનું વર્ણન કયાં મળે છે ? રાજ્યનિતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં મૂળભૂત અધિકારોમાં આપાત્તકાલીન જોગવાઈઓમાં આમુખમાં રાજ્યનિતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં મૂળભૂત અધિકારોમાં આપાત્તકાલીન જોગવાઈઓમાં આમુખમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચે પૈકી કોણ રાજ્ય પુનઃરચના પંચના સભ્ય ન હતા ? ટી.ટી. કૃષ્ણકુમારચારી ફઝલ અલી કે. એમ. પાણીકર એચ. એન. કુંજરુ ટી.ટી. કૃષ્ણકુમારચારી ફઝલ અલી કે. એમ. પાણીકર એચ. એન. કુંજરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણને અનુચ્છેદ 244(1) કોના વહીવટનું વર્ણન કરે છે ? જમ્મુ કાશ્મીરનો વિસ્તાર આદિવાસી વિસ્તારો હિમાલયના પહાડી વિસ્તાર જંગલ વિસ્તાર જમ્મુ કાશ્મીરનો વિસ્તાર આદિવાસી વિસ્તારો હિમાલયના પહાડી વિસ્તાર જંગલ વિસ્તાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણીય સભા દ્વારા ભારતનાં બંધારણને કઈ તારીખે અપનાવવામાં આવ્યું ? 25 ઓક્ટોબર, 1949 26 નવેમ્બર, 1949 26 નવેમ્બર, 1948 25 ઓક્ટોબર, 1948 25 ઓક્ટોબર, 1949 26 નવેમ્બર, 1949 26 નવેમ્બર, 1948 25 ઓક્ટોબર, 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'કાયદાની નજરમાં સૌ સરખા' એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવાયેલ છે ? અનચ્છેદ – 14 અનચ્છેદ – 12 અનચ્છેદ – 16 અનચ્છેદ – 18 અનચ્છેદ – 14 અનચ્છેદ – 12 અનચ્છેદ – 16 અનચ્છેદ – 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP