ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણ સભામાં પંડિત જવાહરલાલ નહેર દ્વારા ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ ક્યારે રજૂ કરવામાં આવ્યો ?

16 ફેબ્રુઆરી, 1947
30 એપ્રિલ, 1947
22 જુલાઈ, 1947
18 જાન્યુઆરી, 1947

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણમાં કયા મૂળભૂત અધિકારની ખાતરી આપવામાં આવી નથી ?

સંપત્તિ હક્ક
સ્વતંત્રતાનો હક્ક
સમાનતાનો હક્ક
શોષણ વિરોધી હક્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના સદસ્ય કોણ બની શકે ?

મંત્રીઓ
અગ્રણી નાગરિકો
વ્યાપાર સંગઠનના પ્રતિનિધિઓ
ચૂંટાયેલા ધારાસભ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP