ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને અનુસૂચિત આદિજાતિઓના કલ્યાણ બાબતમાં સંઘના નિયંત્રણ બાબતની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ-339
આર્ટિકલ-341
આર્ટિકલ–340
આર્ટિકલ-338 (ક)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
મરણોન્મુખ નિવેદન નોંધનાર મેજિસ્ટ્રેટ કે પોલીસ ઈન્સપેકટર જો ગુજરનારની ભાષા જાણતો ન હોય પણ સમજતો હોય તો તે નિવેદન કેવી રીતે નોંધશે ?

નિવેદન લેવાનું કાર્ય અન્ય કર્મચારીને સોંપશે.
ભાષા જાણનાર વ્યકિત પાસે નિવેદન લખાવશે.
નિવેદનને સમજીને અંગ્રેજી ભાષામાં નિવેદન નોંધશે.
પોતે ઇચ્છે તે ભાષામાં નિવેદન નોંધશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય લોક સેવા આયોગમાં અધ્યક્ષની નિમણૂંક કરવાની સત્તા કોની છે ?

નામદાર રાજ્યપાલશ્રી
નામદાર રાષ્ટ્રપતિશ્રી
સંઘ લોક સેવા આયોગના અધ્યક્ષશ્રી
માનનીય વડાપ્રધાનશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે?

મુખ્ય ચૂંટણી અધિકારી
લોકસભા ના સભાપતિ
ભારતના મુખ્ય ન્યાયાધીશ
એટર્ની જનરલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ કરીને કયા પ્રકારના રાજ્યનું નિર્માણ કર્યું છે ?

કલ્યાણકારી રાજ્ય
ઉદામતવાદી રાજ્ય
આધુનિક રાજ્ય
મૂડીવાદી રાજ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જમ્મુ-કાશ્મીર દ્વારા નવું બંધારણ કયારે સ્વીકારવામાં આવ્યું ?

26 જાન્યુઆરી, 1957
17 ઓગષ્ટ, 1957
17 નવેમ્બર, 1956
13 જાન્યુઆરી, 1956

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP