ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને અનુસૂચિત આદિજાતિઓના કલ્યાણ બાબતમાં સંઘના નિયંત્રણ બાબતની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ-339
આર્ટિકલ-341
આર્ટિકલ-338 (ક)
આર્ટિકલ–340

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બાહ્ય આક્રમણ અને આંતરિક અશાંતિ સામે રાજ્યોનું રક્ષણ કરવાની સંઘની ફરજ રહેશે તેવું સંવિધાનના કયા ભાગમાં જણાવાયું છે ?

આપેલ પૈકી એક પણ નહીં
મૂળભૂત હક્કો
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
મૂળભૂત ફરજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
આરોપીને થયેલ સજાની મોકૂફી, માફી કે ઘટાડો કરવાનો અધિકાર કોને છે ?

આપેલ તમામ
હાઈકોર્ટ
રાજ્ય સરકાર
સુપ્રિમ કોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભાના કોઈ સભ્યની કોઈ ફોજદારી ગુનામાં અટકાયત કરવામાં આવે તો તે અંગેની જાણ કોને કરવાની રહે છે ?

વિધાનસભાના સ્પીકર
લોકસભાના સ્પીકર
રાજ્યપાલ
મુખ્યમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણની 370 મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ?

આર.કે. સુબ્રહ્મણ્યમ
ટી. એન. સત્યપંથી
એન. ગોપાલાસ્વામી આયંગર
એસ. ચેન્નારેડ્ડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP