ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને અનુસૂચિત આદિજાતિઓના કલ્યાણ બાબતમાં સંઘના નિયંત્રણ બાબતની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ-338 (ક) આર્ટિકલ–340 આર્ટિકલ-339 આર્ટિકલ-341 આર્ટિકલ-338 (ક) આર્ટિકલ–340 આર્ટિકલ-339 આર્ટિકલ-341 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) શહેર સ્થાનિક સ્વરાજ (Urban Local Government)ના વિષયો પર કાર્ય માટે કયું/ક્યાં કેન્દ્રીય મંત્રાલય/મંત્રાલયો સંલગ્ન છે ? ગૃહ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય આપેલ તમામ આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ગૃહ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય આપેલ તમામ આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ધરપકડ કરેલ વ્યકિતને કેટલા સમયમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો જોઈએ ? (ધરપકડના સ્થળથી મેજિસ્ટ્રેટ સુધી જવાનો સમય બાદ કરતાં) જરૂરી પૂછપરછ કર્યા પછી તુરત જ 12 કલાકમાં 24 કલાકમાં જરૂરી પૂછપરછ કર્યા પછી તુરત જ 12 કલાકમાં 24 કલાકમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના આર્ટિકલ 40 માં કઈ બાબત અંગે જોગવાઈ કરવામાં આવેલી છે ? ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી કામદારો માટે નિર્વાહ વેતન ખેતી અને પશુપાલનની વ્યવસ્થા ગ્રામ પંચાયતની રચના ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી કામદારો માટે નિર્વાહ વેતન ખેતી અને પશુપાલનની વ્યવસ્થા ગ્રામ પંચાયતની રચના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ પણ ક્ષેત્રને અનુસૂચિત ક્ષેત્ર જાહેર કરવાની સત્તા કોને હોય છે ? રાષ્ટ્રપતિ રાજ્યપાલ મુખ્યમંત્રી વડાપ્રધાન રાષ્ટ્રપતિ રાજ્યપાલ મુખ્યમંત્રી વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અંદાજપત્ર કોના દ્વારા રજૂ કરવામાં આવે છે ? નાણાં પ્રધાન નાણાં ખાતું નાણાં પંચ અંદાજપત્ર શાખા નાણાં પ્રધાન નાણાં ખાતું નાણાં પંચ અંદાજપત્ર શાખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP