બાયોલોજી (Biology)
બહુકોષીય સજીવો કઈ ક્રિયા દ્વારા દેહના કદમાં વધારો થાય છે ?

કોષ-વિભેદન
કોષવૃદ્ધિ
કોષ-વિભાજન
કોષ-વિઘટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ત્રિઅંગી વનસ્પતિ દ્વિઅંગીથી કઈ રીતે અલગ પડે છે ?

ચલિત નરજન્યુ
અચલ જન્યુ
વાહકપેશી
પુંજન્યુધાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
લિંગભેદની દ્રષ્ટિએ વાઉચેરિયા કેવાં પ્રાણી છે ?

ઉભયલિંગી
આપેલ તમામ
દ્વિલિંગી
એકલિંગી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સજીવોમાં વિવિધતા વધુ પ્રમાણમાં ક્યારે દેખાય ?

સતત નિરીક્ષણ કરવાથી અને તેઓનું વર્ગીકરણ કરવાથી
તેઓનું વર્ગીકરણ કરવાથી
અવલોકનક્ષેત્રનો વિસ્તાર વધારવાથી
સતત નિરીક્ષણ કરવાથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વૃદ્ધિ માટે નીચેનું કયું વિધાન અસંગત છે ?

પ્રાણીઓમાં જીવનપર્યંત વૃદ્ધિ થાય છે.
સજીવો તેમના જન્મ પછી દેહના કદમાં વધારો કરતાં જ રહે છે.
કોષવિભાજનને પરિણામે પેશીઅંગ કે દેહમાં વૃદ્ધિ થાય છે.
બહુકોષી સજીવો કોષવિભાજન દ્વારા વધે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP