ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત જાતિઓ માટે અનુસૂચિત જાતિઓ રાષ્ટ્રીય કમિશન તરીકે ઓળખાતું એક કમિશન રહેશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ – 331 (અ)
આર્ટિકલ – 338
આર્ટિકલ – 337
આર્ટિકલ – 334

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ક્યા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં એસ.સી., એસ.ટી. અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યોને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે ?

સમાનતાનો અધિકાર
બંધારણીય ઉપાયના અધિકાર
સ્વાતંત્ર્યતાનો અધિકાર
શોષણ સામેનો અધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP