ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત જાતિઓ માટે અનુસૂચિત જાતિઓ રાષ્ટ્રીય કમિશન તરીકે ઓળખાતું એક કમિશન રહેશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ – 334
આર્ટિકલ – 331 (અ)
આર્ટિકલ – 338
આર્ટિકલ – 337

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં જિલ્લા કલેકટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ?

લોર્ડ વોરન હેસ્ટીંગ્સ
લોર્ડ માઉન્ટબેટન
લોર્ડ કલાઈવ
લોર્ડ રીપન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ તરીકે નિમણૂંક પામનાર પ્રથમ મહિલા કોણ હતા ?

શ્રીમતી રંજના દેસાઈ
શ્રીમતી જ્ઞાનસુધા
શ્રીમતી લીલા શેઠ
શ્રીમતી એમ. ફાતિમાં બીબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈ પણ વિવાદમાં વડીઅદાલતમાં બંધારણના અર્થઘટનનો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે તેમાં અર્થઘટનની સતા ફકત ___ ને હોય છે.

વડીઅદાલત
એટર્ની જનરલ
બન્ને કોર્ટ
સુપ્રીમ કોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP