ભારતનું બંધારણ (Constitution Of India)
ભારત સરકાર દ્વારા દેશમાં વસતા અપંગ વ્યક્તિઓના પુનર્વસવાટ માટે તાલીમ નીતિઓ અને કાર્યક્રમોનું નિયમન જાળવવાના ઉદેશ સાથે 'રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયા એકટ' કયા વર્ષે પસાર કરવામાં આવ્યો ?

1989
1991
1992
1990

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
દરેક રાજ્યની વિધાનસભામાં અનુસૂચિત જાતિઓ માટે અને અનુસૂચિત આદિજાતિઓ માટે અનામત બેઠકો રાખવામાં આવશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ – 333 (ક)
આર્ટિકલ – 331
આર્ટિકલ – 332 (1)
આર્ટિકલ – 330 (બ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
દેશમાં "રાજકીય પક્ષ" તરીકે નોંધણી કોણ કરે છે ?

માન.સર્વોચ્ચ અદાલતમાં રજીસ્ટ્રાર જનરલશ્રી
ભારતીય રિઝર્વ બેંક
ભારતનું નિર્વાચન આયોગ (ECI)
લોકસભાનાં માન. અધ્યક્ષશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સમાનતાના અધિકારની અંદર શું આવે છે ?

શાસનની અંદર રોજગારના અવસરની સંબંધમાં સમાન અવસર
કાયદાના દ્વારા સમાન સંરક્ષણ
આપેલ તમામ
શાસન દ્વારા ધર્મ અથવા જાતિના આધાર પર ભેદભાવ કરાશે નહીં.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP