ભારતનું બંધારણ (Constitution Of India)
ભારત સરકાર દ્વારા દેશમાં વસતા અપંગ વ્યક્તિઓના પુનર્વસવાટ માટે તાલીમ નીતિઓ અને કાર્યક્રમોનું નિયમન જાળવવાના ઉદેશ સાથે 'રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયા એકટ' કયા વર્ષે પસાર કરવામાં આવ્યો ?

1991
1990
1992
1989

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું હતું ?

ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
ડૉ. સચિદાનંદ સિંહ
ડૉ. બી. આર. આંબેડકર
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ ___ જ હોવા જોઈએ.

સુપ્રીમ કોર્ટમાં જજ બનવાની ક્ષમતા ધરાવનાર વકીલ
હાઇકોર્ટના નિવૃત્ત જજ
સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ
નિવૃત્ત એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP