ભારતનું બંધારણ (Constitution Of India) ભારત સરકાર દ્વારા વિકલાંગોને હકો અપાવતું બિલ (રાઈટ્સ ઓફ પર્સન્સ વીથ ડીઝેબિલિટી બિલ) કયારે મંજૂર કરવામાં આવ્યું ? 2016 2008 2010 2014 2016 2008 2010 2014 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના અનુચ્છેદ-19 હેઠળના સ્વાતંત્ર્યના અધિકાર સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? ભારતીય તેમજ વિદેશી નાગરિકો તમામને બક્ષવામાં આવ્યા છે ફક્ત વિદેશી નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે ફક્ત ભારતના નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે આપેલ ત્રણેય વિધાન લાગુ પડતા નથી ભારતીય તેમજ વિદેશી નાગરિકો તમામને બક્ષવામાં આવ્યા છે ફક્ત વિદેશી નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે ફક્ત ભારતના નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે આપેલ ત્રણેય વિધાન લાગુ પડતા નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સુપ્રીમ કોર્ટે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ શાળાઓમાં ગરીબ બાળકો માટે કેટલા ટકા અનામતની મંજૂરી આપી ? 7% 25% 21% 27% 7% 25% 21% 27% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગણેશ વાસુદેવ માવળંકરને પ્રથમ લોકસભામાં ક્યું સ્થાન આપવામાં આવ્યું હતું ? સ્પીકર ઉદ્યોગ મંત્રીશ્રી સંસદીય સચિવ રાજ્યસભાના સભ્ય સ્પીકર ઉદ્યોગ મંત્રીશ્રી સંસદીય સચિવ રાજ્યસભાના સભ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદથી રાજ્યમાં મંત્રીઓની સંખ્યા ઉપર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે ? અનુચ્છેદ -164(1-અ) અનુચ્છેદ -163(1-અ) અનુચ્છેદ -166(1-અ) અનુચ્છેદ -165(1-અ) અનુચ્છેદ -164(1-અ) અનુચ્છેદ -163(1-અ) અનુચ્છેદ -166(1-અ) અનુચ્છેદ -165(1-અ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના એકપણ સત્રનો સામનો ન કરનાર ભારતના વડાપ્રધાન કોણ હતા ? એચ.ડી.દેવગૌડા આઈ. કે. ગુજરાલ ચંદ્રશેખર ચરણસિંહ ચૌધરી એચ.ડી.દેવગૌડા આઈ. કે. ગુજરાલ ચંદ્રશેખર ચરણસિંહ ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP