ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતની પ્રથમ વિધાનસભાના અધ્યક્ષ કોણ હતા ? મનુભાઈ પાલખીવાલા કુંદનલાલ ધોળકિયા નટવરલાલ શાહ કલ્યાણજી મહેતા મનુભાઈ પાલખીવાલા કુંદનલાલ ધોળકિયા નટવરલાલ શાહ કલ્યાણજી મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ પણ ગૃહનો સભ્ય ન હોવા છતાં મંત્રીમંડળમાં સમાવેશ થયેલો હોય તો તેને કેટલા સમયમાં ચૂંટણી લડીને ચૂંટાવુ પડે ? 8 માસ 10 માસ 6 માસ 4 માસ 8 માસ 10 માસ 6 માસ 4 માસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણસભાની સંઘ બંધારણ કમિટી (Union Constitution Committee) ના અધ્યક્ષ નીચેના પૈકી કોણ હતા ? બી. આર. આંબેડકર અલ્લાદિ કૃષ્ણસ્વામી ઐયર જે. બી. કૃપલાણી આપેલ પૈકી કોઈ નહીં બી. આર. આંબેડકર અલ્લાદિ કૃષ્ણસ્વામી ઐયર જે. બી. કૃપલાણી આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 42માં બંધારણીય સુધારા (1976) થી બંધારણના આમુખનાં સુધારો કરીને ઉમેરવામાં આવ્યું કે, ___ દરજ્જાની સમાનતા વ્યક્તિનું ગૌરવ અને બંધુતાની ખાતરી રાષ્ટ્રની એકતા અને અખંડિતતા વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા દરજ્જાની સમાનતા વ્યક્તિનું ગૌરવ અને બંધુતાની ખાતરી રાષ્ટ્રની એકતા અને અખંડિતતા વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુચ્છેદ 352ના સંદર્ભમાં કટોકટી લાગુ થવાની સ્થિતિમાં કયો મૌલિક અધિકાર મોકુફ થતો નથી ? અપરાધમાં દોષ સિદ્ધ થવા પર રક્ષા અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર સમાનતાનો અધિકાર બંધારણીય ઉપચારોનો અધિકાર અપરાધમાં દોષ સિદ્ધ થવા પર રક્ષા અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર સમાનતાનો અધિકાર બંધારણીય ઉપચારોનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણી કમિશનરને કોની ભલામણથી હટાવી શકે છે ? રાષ્ટ્રપતિ ચીફ ચૂંટણી કમિશનર વડાપ્રધાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રાષ્ટ્રપતિ ચીફ ચૂંટણી કમિશનર વડાપ્રધાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP