ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રમાં નવા રાજ્યોને દાખલ કરવા અથવા તેમની સ્થાપના કરવા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ-2 આર્ટિકલ-7 આર્ટિકલ-9 આર્ટિકલ-5 આર્ટિકલ-2 આર્ટિકલ-7 આર્ટિકલ-9 આર્ટિકલ-5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું બંધારણ કયા દિવસે મંજૂર કરવામાં આવ્યું ? 15-08-1950 14-03-1949 26-11-1949 26-01-1950 15-08-1950 14-03-1949 26-11-1949 26-01-1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ અનુસાર સંસદમાં કોનો સમાવેશ થાય છે ? રાજ્યસભા લોકસભા માનનીય રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા માનનીય રાષ્ટ્રપતિ રાજ્યસભા લોકસભા માનનીય રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા માનનીય રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કુલ કેટલા પરિશિષ્ટો છે ? 12 10 11 13 12 10 11 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગણેશ વાસુદેવ માવળંકરને પ્રથમ લોકસભામાં ક્યું સ્થાન આપવામાં આવ્યું હતું ? સ્પીકર સંસદીય સચિવ રાજ્યસભાના સભ્ય ઉદ્યોગ મંત્રીશ્રી સ્પીકર સંસદીય સચિવ રાજ્યસભાના સભ્ય ઉદ્યોગ મંત્રીશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના અનુચ્છેદ–19 હેઠળના સ્વાતંત્ર્યના અધિકાર સંદર્ભમાં નીચેનામાંથી કયુ વિધાન સાચું છે ? ફક્ત ભારતના નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે. ભારતીય તેમજ વિદેશી નાગરિકો તમામને બક્ષવામાં આવ્યા છે. આપેલ ત્રણેય વિધાન લાગુ પડતા નથી. ફકત વિદેશી નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે. ફક્ત ભારતના નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે. ભારતીય તેમજ વિદેશી નાગરિકો તમામને બક્ષવામાં આવ્યા છે. આપેલ ત્રણેય વિધાન લાગુ પડતા નથી. ફકત વિદેશી નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP