ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણમાં નબળા વર્ગના લોકોના શૈક્ષણિક અને આર્થિક હિતોની જાળવણી કરવી, જાહેર આરોગ્યનું સ્તર સુધારવું, નશાબંધીનો અમલ કરવો વગેરે બાબતોની સતા રાજયને સોંપવામાં આવેલ છે. આ સિદ્ધાંતો પૈકી કોઇપણનું અમલીકરણ ન કરે તો તે માટે અદાલતી કાર્યવાહી દ્વારા તેનો અમલ કરાવી શકાય નહીં. આ બાબતનો ઉલ્લેખ બંધારણની કઇ કલમમાં કરવામાં આવ્યો છે ?

આર્ટિકલ – 34
આર્ટિકલ – 36
આર્ટિકલ – 35
આર્ટિકલ – 37

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાત વિધાનસભામાં સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર નાણામંત્રી કોણ છે ?

શ્રી સનત મહેતા
શ્રી અરવિંદભાઈ સંઘવી
શ્રી વજુભાઈ વાળા
શ્રી સુરેશભાઈ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના કયા સુધારા બાદ પંચાયતો માટે નાણા આયોગની રચના કરવા માટેની જોગવાઈઓ દાખલ કરવામાં આવેલી છે ?

72મો સુધારો
71મો સુધારો
74મો સુધારો
73મો સુધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP