ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય વહીવટ/સરકારી તંત્રનું વ્યવસ્થાતંત્ર-સ્વરૂપ (સંગઠન) નીચેના પૈકી કયા સિદ્ધાંત ઉપર આધારિત છે ?

અંકુશ–સીમાનો સિદ્ધાંત
આદેશની એકતાનો સિદ્ધાંત
સંકલનના સિદ્ધાંત
શ્રેણી-સ્તુપ (પિરામીડ)નો સિદ્ધાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ધરપકડ કરેલ વ્યકિતને કેટલા સમયમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો જોઈએ ? (ધરપકડના સ્થળથી મેજિસ્ટ્રેટ સુધી જવાનો સમય બાદ કરતાં)

24 કલાકમાં
તુરત જ
જરૂરી પૂછપરછ કર્યા પછી
12 કલાકમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
મંત્રીઓએ રાષ્ટ્રપતિને કોઈ સલાહ આપી હતી કે કેમ અને આપી હોય તો શી આપી હતી તે પ્રશ્નની તપાસ કયા ન્યાયાલયમાં થશે ?

ફક્ત સર્વોચ્ચ અદાલત
સર્વોચ્ચ અદાલત અથવા વડી અદાલત
ફક્ત વડી અદાલત
કોઈ ન્યાયાલય તપાસ કરી શકશે નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈ રાજકીય પક્ષના આદેશ વિરુધ્ધ તેના સભ્ય હોય તેવા ધારાસભ્ય દ્વારા મત વિધાનસભામાં આપવામાં આવે તો તે.

ધારાસભ્ય તરીકે ગેરલાયક બને
ચાલુ સત્રમાં હાજરી આપી શકે નહીં
અધ્યક્ષશ્રી તેને ઠપકો આપે
પક્ષમાંથી દૂર થાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિ તરીકેની ફરજો કોણ નિભાવે છે ?

સપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ
સોલિસિટર જનરલ
સ્પીકર
એટર્ની જનરલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર કોણે સૌથી વધુ સમય માટે સંભાળ્યો ?

હિતેન્દ્રભાઈ દેસાઈ
માધવસિંહ સોલંકી
અમરસિંહ ચૌધરી
નરેન્દ્રભાઈ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP