ભારતનું બંધારણ (Constitution Of India)
ચૂંટણીપંચ દ્વારા જાહેરનામું પ્રાપ્ત થયા પછી સંસદના ગૃહમાં સભ્યોની નિમણુંક કોણ કરી શકે ?

રાષ્ટ્રપતિ
ચેરમેન
પ્રધાનમંત્રી
લોકસભા અધ્યક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણસભાના ઘડતર સમયે સ્વાસ્થ્યના કારણોસર સભ્યપદનો અસ્વીકાર કોણે કર્યો હતો ?

જયપ્રકાશ નારાયણ
મહાત્મા ગાંધી
એન. ગોપાલસ્વામી
જે.બી કૃપલાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ...

રાજ્યસભાના અધ્યક્ષ બને છે.
લોકસભાના અધ્યક્ષ બને છે.
આપેલ પૈકી એક પણ નહીં
બંનેના અધ્યક્ષ બને છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે વ્યક્તિને તે માટેના કારણોની જાણ કરવી...

પોલીસ અધિકારી ઈચ્છે તો જ.
ફરજીયાત છે
જરૂરી નથી
તેના વકીલ માંગણી કરે તો જ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
દિલ્હી સંબંધિત વિશેષ જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ?

અનુચ્છેદ 239(એ)
અનુચ્છેદ 239 (એએ)
અનુચ્છેદ 239
અનુચ્છેદ 239 (એબી)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP