ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં સૌપ્રથમ લોકસેવા આયોગની સ્થાપના કયા અધિનિયમ હેઠળ થઈ હતી ?

1861 નો અધિનિયમ
1909 નો અધિનિયમ
ભારત સરકાર અધિનિયમ 1919
ભારત સરકાર અધિનિયમ, 1935

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિના મળતરો અને ભથ્થા તેમના હોદ્દાની મુદત દરમિયાન ઘટાડી શકાશે નહી. આ જોગવાઈ ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં કરેલી છે ?

અનુચ્છેદ 59(2)
અનુચ્છેદ 59(3)
અનુચ્છેદ 59(4)
અનુચ્છેદ 59(1)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP