ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત સંસદની રચના કરવામાં આવે છે ? આર્ટિકલ – 73 આર્ટિકલ – 79 આર્ટિકલ – 75 આર્ટિકલ – 78 આર્ટિકલ – 73 આર્ટિકલ – 79 આર્ટિકલ – 75 આર્ટિકલ – 78 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કઈ જોડ સાચી નથી ? રાષ્ટ્રીય ફૂલ - કમળ રાષ્ટ્રીય પ્રાણી - સિંહ રાષ્ટ્રીય ફળ - કેરી રાષ્ટ્રીય પક્ષી - મોર રાષ્ટ્રીય ફૂલ - કમળ રાષ્ટ્રીય પ્રાણી - સિંહ રાષ્ટ્રીય ફળ - કેરી રાષ્ટ્રીય પક્ષી - મોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદમાં શેનો સમાવેશ થાય છે ? બંને ગૃહ અને અધ્યક્ષ લોકસભા બંને ગૃહ અને રાષ્ટ્રપતિ બંને ગૃહ બંને ગૃહ અને અધ્યક્ષ લોકસભા બંને ગૃહ અને રાષ્ટ્રપતિ બંને ગૃહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "આપણી પ્રજાને અપાયેલા વચન અને સંસ્કારી દુનિયા સાથેનો કરાર" – આ વાક્ય ___ એ બંધારણમાં દર્શાવેલા મૂળભૂત અધિકારો માટે જણાવ્યું હતું. ડો. આંબેડકર ડો. એસ. રાધાક્રિષ્નન ન્યાયમૂર્તિ પતંજલિ શાસ્ત્રી ડો. રાજેન્દ્ર પ્રસાદ ડો. આંબેડકર ડો. એસ. રાધાક્રિષ્નન ન્યાયમૂર્તિ પતંજલિ શાસ્ત્રી ડો. રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલના હોદ્દાની મુદત કેટલી હોય છે? આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રપતિની ખુશી હોય ત્યાં સુધી હોદ્દો ધારણ કરે તે તારીખથી પાંચ વર્ષ સુધી આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રપતિની ખુશી હોય ત્યાં સુધી હોદ્દો ધારણ કરે તે તારીખથી પાંચ વર્ષ સુધી આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતના કયા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા ? ક. મા. મુન્શી ચંદ્રકાન્ત બક્ષી ઉમાશંકર જોષી ગોવર્ધનરામ ત્રિપાઠી ક. મા. મુન્શી ચંદ્રકાન્ત બક્ષી ઉમાશંકર જોષી ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP