ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના મૂળભૂત હકોના ભાગને કયા નામે ઓળખવામાં આવે છે ? મેગ્નાકાર્ટા ફન્ડારાઇટ્સ કોરેન્ટી બેઝરૂલ પ્રોરોઇન્ડ મેગ્નાકાર્ટા ફન્ડારાઇટ્સ કોરેન્ટી બેઝરૂલ પ્રોરોઇન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં દર્શાવેલ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે નીચેના પૈકી કઇ બાબત સાચી નથી ? આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય. આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે. રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે. દેશના શાસનમાં પાયાગત છે. આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય. આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે. રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે. દેશના શાસનમાં પાયાગત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રગાન 'જન ગણ મન' વગાડવાનો આદર્શ સમય કયો છે ? 1 મિનિટ 52 સેકન્ડ 1 મિનિટ 5 સેકન્ડ 45 સેકન્ડ 1 મિનિટ 52 સેકન્ડ 1 મિનિટ 5 સેકન્ડ 45 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાની રચના ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અન્વયે કરવામાં આવે છે ? આર્ટિકલ-75 આર્ટિકલ-81 આર્ટિકલ-70 આર્ટિકલ-89 આર્ટિકલ-75 આર્ટિકલ-81 આર્ટિકલ-70 આર્ટિકલ-89 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યના હક્કમાં નીચે દર્શાવેલ કયા કારણસર સંવિધાનની જોગવાઈ અનુસાર નિયંત્રણ મૂકી શકાય છે ? અનુસૂચિત આદિજાતિના હિતોનું રક્ષણ આપેલ તમામ જાહેર વ્યવસ્થા અને બદનક્ષી વિદેશી રાજ્યો સાથેના મૈત્રી સંબંધ અનુસૂચિત આદિજાતિના હિતોનું રક્ષણ આપેલ તમામ જાહેર વ્યવસ્થા અને બદનક્ષી વિદેશી રાજ્યો સાથેના મૈત્રી સંબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ-5થી11 અનુચ્છેદ-51(અ) અનુચ્છેદ-14થી18 અનુચ્છેદ-36થી51 અનુચ્છેદ-5થી11 અનુચ્છેદ-51(અ) અનુચ્છેદ-14થી18 અનુચ્છેદ-36થી51 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP