ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદના કોઇપણ સભ્યને સંસદના સત્ર પહેલાં અને પછીના કેટલા દિવસ દરમિયાન દીવાની અદાલતની કાર્યવાહી માટે ધરપકડથી મુકિત આપવામાં આવી છે ?

45 દિવસ
આવો કોઇ વિશેષાધિકાર નથી
40 દિવસ
30 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નાણાપંચની રચના કોના દ્વારા કરવામાં આવે છે ?

માન.નાણામંત્રી
માન. રાષ્ટ્રપતિ
માન.વડાપ્રધાન
માન.RBIના ગવર્નર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
આરોપીને થયેલ સજાની મોકૂફી, માફી કે ઘટાડો કરવાનો અધિકાર કોને છે ?

સુપ્રિમ કોર્ટ
આપેલ તમામ
રાજ્ય સરકાર
હાઈકોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP