ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના કોઇપણ સભ્યને સંસદના સત્ર પહેલાં અને પછીના કેટલા દિવસ દરમિયાન દીવાની અદાલતની કાર્યવાહી માટે ધરપકડથી મુકિત આપવામાં આવી છે ? 45 દિવસ આવો કોઇ વિશેષાધિકાર નથી 30 દિવસ 40 દિવસ 45 દિવસ આવો કોઇ વિશેષાધિકાર નથી 30 દિવસ 40 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણ સભાના અધ્યક્ષ ___ હતા. સી. રાજગોપાલાચારી સરોજીની નાયડુ ડો. રાજેન્દ્ર પ્રસાદ કનૈયાલાલ મુન્શી સી. રાજગોપાલાચારી સરોજીની નાયડુ ડો. રાજેન્દ્ર પ્રસાદ કનૈયાલાલ મુન્શી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ કુલ કેટલા ભાગોમાં વહેંચાયેલું છે ? 22 23 21 20 22 23 21 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચે પૈકી કઈ રીટ માટે LOCUS Standi (રિટ કરનારનું અંગત હિત જોખમાતું હોય તેવી સ્થિતી) જરૂરી નથી ? ઉત્ત્પ્રેષણ બંદી પ્રત્યક્ષીકરણ પરમાદેશ અધિકાર પૃચ્છા ઉત્ત્પ્રેષણ બંદી પ્રત્યક્ષીકરણ પરમાદેશ અધિકાર પૃચ્છા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કોણ સંસદનાં બંને ગૃહોમાં બોલી શકે છે ? આપેલ તમામ એટર્ની જનરલ સોલીસીટર જનરલ એડવોકેટ જનરલ આપેલ તમામ એટર્ની જનરલ સોલીસીટર જનરલ એડવોકેટ જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 42માં બંધારણીય સુધારા (1976) થી બંધારણના આમુખનાં સુધારો કરીને ઉમેરવામાં આવ્યું કે, ___ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા દરજ્જાની સમાનતા વ્યક્તિનું ગૌરવ અને બંધુતાની ખાતરી રાષ્ટ્રની એકતા અને અખંડિતતા વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા દરજ્જાની સમાનતા વ્યક્તિનું ગૌરવ અને બંધુતાની ખાતરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP