ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અન્વયે રાષ્ટ્રપતિ સામે મહાભિયોગની કાર્યરીતિ અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 57 આર્ટિકલ – 61 આર્ટિકલ – 64 આર્ટિકલ – 63 આર્ટિકલ – 57 આર્ટિકલ – 61 આર્ટિકલ – 64 આર્ટિકલ – 63 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં નિયંત્રક મહાલેખા પરિક્ષક (Comptroller Auditor General of India) ની નિમણૂક કોણ કરે છે ? પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (જાહેર હિસાબ સમિતિ) રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી કેન્દ્રિય નાણાં મંત્રી પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (જાહેર હિસાબ સમિતિ) રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી કેન્દ્રિય નાણાં મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આધુનિક અર્થમાં ભારતમાં કયારથી અંદાજપત્રનો પ્રારંભ કરવામાં આવ્યો ? 1860 1863 1861 1862 1860 1863 1861 1862 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દેશના સર્વોચ્ચ કાનૂની અધિકારી કોણ ગણાય છે ? ભારતના એટર્ની જનરલ ભારતના એડવોકેટ જનરલ ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક ભારતના સોલિસિટર જનરલ ભારતના એટર્ની જનરલ ભારતના એડવોકેટ જનરલ ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક ભારતના સોલિસિટર જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મહેસૂલી વર્ષ 1લી ___ થી શરૂ થાય છે. એપ્રિલ ઓગષ્ટ જૂલાઈ સપ્ટેમ્બર એપ્રિલ ઓગષ્ટ જૂલાઈ સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ પણ વિવાદમાં વડીઅદાલતમાં બંધારણના અર્થઘટનનો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે તેમાં અર્થઘટનની સતા ફકત ___ ને હોય છે. સુપ્રીમ કોર્ટ બન્ને કોર્ટ એટર્ની જનરલ વડીઅદાલત સુપ્રીમ કોર્ટ બન્ને કોર્ટ એટર્ની જનરલ વડીઅદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP