ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી / કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ?

અનુચ્છેદ -310
અનુચ્છેદ -312
અનુચ્છેદ -309
અનુચ્છેદ -311

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદ તેમજ રાષ્ટ્રપતિ દ્વારા જ્યારે બિલ મંજૂર થાય ત્યારે તેને શું કહેવાય ?

કાયદો કહેવાય
બિલ માન્ય થયું કહેવાય
વહીવટી કાર્ય માટે તૈયાર કહેવાય
સરકારી કાર્યવાહી પૂર્ણ થઇ કહેવાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP