ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના એટર્ની જનરલ માટે કયું વિધાન સત્ય નથી ?

રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદો ધરાવશે.
જો મતદાન સમયે 'ટાઇ' પડે, તો માત્ર તેવા સંજોગોમાં પોતાના મતનો ઉપયોગ કરી શકશે.
રાષ્ટ્રપતિ નકકી કરશે તે જ મહેનતાણું મળશે.
ભારતના રાજ્યક્ષેત્રમાંના તમામ ન્યાયાલયોમાં સુનાવણીનો હક રહેશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજચત સરકારનું બજેટ રાજ્યપાલશ્રીની ભલામણથી વિધાનસભામાં કોણ રજૂ કરે છે ?

નાણામંત્રી
મુખ્યપ્રધાન
નાણાં સચિવ
મુખ્ય સચિવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અમુક સંજોગોમાં બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા રાષ્ટ્રપતિને સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળ મળેલ છે ?

અનુચ્છેદ - 107
અનુચ્છેદ - 109
અનુચ્છેદ - 106
અનુચ્છેદ - 108

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP