ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના એટર્ની જનરલ માટે કયું વિધાન સત્ય નથી ?

રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદો ધરાવશે.
ભારતના રાજ્યક્ષેત્રમાંના તમામ ન્યાયાલયોમાં સુનાવણીનો હક રહેશે.
રાષ્ટ્રપતિ નકકી કરશે તે જ મહેનતાણું મળશે.
જો મતદાન સમયે 'ટાઇ' પડે, તો માત્ર તેવા સંજોગોમાં પોતાના મતનો ઉપયોગ કરી શકશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ કોની સલાહથી લોકસભાનું વિસર્જન કરી શકે છે ?

મંત્રીમંડળ
વડાપ્રધાન
લોકસભાના અધ્યક્ષ
વડાપ્રધાન અને મંત્રીમંડળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાતની સૌપ્રથમ વિધાનસભાના અધ્યક્ષશ્રી નું નામ જણાવો.

કુંદનલાલ ધોળકિયા
મનુભાઈ પારખીવાળા
કલ્યાણજી મહેતા
રાઘવજી લેઉઆ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગ્રામ સ્વરાજ્ય નો ખ્યાલ કોણે બાંધ્યો ?

જયપ્રકાશ નારાયણ
દયાનંદ સ્વામી
વિનોબા ભાવે
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ધરપકડ કરેલ વ્યકિતને કેટલા સમયમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો જોઈએ ? (ધરપકડના સ્થળથી મેજિસ્ટ્રેટ સુધી જવાનો સમય બાદ કરતાં)

12 કલાકમાં
જરૂરી પૂછપરછ કર્યા પછી
તુરત જ
24 કલાકમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP