ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના એટર્ની જનરલ માટે કયું વિધાન સત્ય નથી ? રાષ્ટ્રપતિ નકકી કરશે તે જ મહેનતાણું મળશે. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદો ધરાવશે. ભારતના રાજ્યક્ષેત્રમાંના તમામ ન્યાયાલયોમાં સુનાવણીનો હક રહેશે. જો મતદાન સમયે 'ટાઇ' પડે, તો માત્ર તેવા સંજોગોમાં પોતાના મતનો ઉપયોગ કરી શકશે. રાષ્ટ્રપતિ નકકી કરશે તે જ મહેનતાણું મળશે. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદો ધરાવશે. ભારતના રાજ્યક્ષેત્રમાંના તમામ ન્યાયાલયોમાં સુનાવણીનો હક રહેશે. જો મતદાન સમયે 'ટાઇ' પડે, તો માત્ર તેવા સંજોગોમાં પોતાના મતનો ઉપયોગ કરી શકશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ ન થાય તો: અમલ કરવા કોર્ટ આદેશ કરી શકે છે અમલ કરવા કોર્ટ આદેશ કરી શકતો નથી માત્ર સર્વોચ્ચ અદાલત અમલ કરવા આદેશ કરી શકે છે. સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતો અમલ કરવા આદેશ કરી શકે છે. અમલ કરવા કોર્ટ આદેશ કરી શકે છે અમલ કરવા કોર્ટ આદેશ કરી શકતો નથી માત્ર સર્વોચ્ચ અદાલત અમલ કરવા આદેશ કરી શકે છે. સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતો અમલ કરવા આદેશ કરી શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં મૂળભૂત ફરજોની જોગવાઈ અનુચ્છેદ -51ક માં બંધારણીય સુધારાથી કરવામાં આવેલ છે. આ સુધારો કયો હતો ? 43 મો 41 મો 44 મો 42 મો 43 મો 41 મો 44 મો 42 મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે ? ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ રાજ્યસભાના ચૂંટાયેલા નેતા રાજ્યસભાના સિનિયર સભ્ય ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ રાજ્યસભાના ચૂંટાયેલા નેતા રાજ્યસભાના સિનિયર સભ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ‘સંઘની રાજભાષા દેવનાગરી લિપિવાળી હિન્દી રહેશે.' આ પ્રકારની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ? આર્ટિકલ - 345 આર્ટિકલ - 343 આર્ટિકલ - 348 આર્ટિકલ - 334 આર્ટિકલ - 345 આર્ટિકલ - 343 આર્ટિકલ - 348 આર્ટિકલ - 334 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ઓગસ્ટ, 1947ના રોજ ભારતીય સંસદના મધ્યસ્થ હોલ (બંધારણ કક્ષ) ના છાપરા ઉપર બંધારણ સભાના પ્રમુખના આમંત્રણ અનુસાર ભારતનો ધ્વજ કોના દ્વારા લહેરાવવામાં આવ્યો હતો ? લોર્ડ માઉન્ટબેટન પંડિત જવાહરલાલ નહેરુ ડો. રાજેન્દ્ર પ્રસાદ વાઈસરોય લોર્ડ ઈર્વિન લોર્ડ માઉન્ટબેટન પંડિત જવાહરલાલ નહેરુ ડો. રાજેન્દ્ર પ્રસાદ વાઈસરોય લોર્ડ ઈર્વિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP