ભારતનું બંધારણ (Constitution Of India)
"સર્વોચ્ચ ન્યાયાલયે પ્રતિપાદિત કરેલો કાયદો ભારતના રાજ્યક્ષેત્રની અંદરના તમામ ન્યાયાલયને બંધનકર્તા રહેશે." આ પ્રમાણેની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ – 151
આર્ટિકલ – 137
આર્ટિકલ – 141
આર્ટિકલ – 158

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય સંવિધાનની જોગવાઈ અન્વયે રાજ્યની વિધાન પરિષદમાં સભ્યોની કુલ સંખ્યા કોઇપણ સંજોગોમાં ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ ?

40
આવી કોઈ જોગવાઈ નથી
70
55

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાની નિમણૂક ___ દ્વારા કરવામાં આવે છે ?

એક પણ નહીં
નાણામંત્રી
વડાપ્રધાન
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સંસદમાં કોનો સમાવેશ થાય છે ?

લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ
રાજ્યસભા
લોકસભા અને રાજ્યસભા
લોકસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતનું આકસ્મિક ભંડોળ (The Contingency Fund of india) નીચેનામાંથી કોના હવાલે રાખવામાં આવે છે ?

ભારતના રાષ્ટ્રપતિ
ભારતના પ્રધાનમંત્રી
ભારતના નાણાંમંત્રી
ભારતના નાણા સચિવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કયા એક્ટથી સૌપ્રથમ વખત દ્વિગૃહો અને દેશમાં સીધી ચૂંટણીની જોગવાઈ કરવામાં આવી હતી ?

ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1858
ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ 1919
ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1912
ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1915

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP