ભારતનું બંધારણ (Constitution Of India) "સર્વોચ્ચ ન્યાયાલયે પ્રતિપાદિત કરેલો કાયદો ભારતના રાજ્યક્ષેત્રની અંદરના તમામ ન્યાયાલયને બંધનકર્તા રહેશે." આ પ્રમાણેની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ – 151 આર્ટિકલ – 158 આર્ટિકલ – 137 આર્ટિકલ – 141 આર્ટિકલ – 151 આર્ટિકલ – 158 આર્ટિકલ – 137 આર્ટિકલ – 141 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્યા સુધી સુધારો મૂળભૂત લક્ષણને સ્પર્શતો નથી ત્યાં સુધી ___ નિર્દેશો અમલીકરણ માટેના મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકે છે. લોકસભા રાષ્ટ્રપતિ સંસદ વડાપ્રધાન લોકસભા રાષ્ટ્રપતિ સંસદ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આધુનિક ઈતિહાસમાં ભારતના વહીવટ કાયદા વિશેનું પ્રથમ પુસ્તક કોણે લખ્યું હતું ? દાદાભાઈ નવરોજી એન. એન. ઘોષ રમેશચંદ્ર દત બિપીનચંદ્ર પાલ દાદાભાઈ નવરોજી એન. એન. ઘોષ રમેશચંદ્ર દત બિપીનચંદ્ર પાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 42માં બંધારણીય સુધારા (1976) થી બંધારણના આમુખનાં સુધારો કરીને ઉમેરવામાં આવ્યું કે, ___ વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા વ્યક્તિનું ગૌરવ અને બંધુતાની ખાતરી રાષ્ટ્રની એકતા અને અખંડિતતા દરજ્જાની સમાનતા વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા વ્યક્તિનું ગૌરવ અને બંધુતાની ખાતરી રાષ્ટ્રની એકતા અને અખંડિતતા દરજ્જાની સમાનતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગૃહની બેઠક દરમિયાન કાર્યસાધક સંખ્યા ન થાય તો ગૃહ મોકૂફ રાખવાની સત્તા કોને છે ? ગૃહ પ્રધાન આપેલ તમામ સ્પીકર અને ચેરમેન પ્રધાનમંત્રી ગૃહ પ્રધાન આપેલ તમામ સ્પીકર અને ચેરમેન પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આયોજનપંચની રચના કેવી રીતે કરવામાં આવી છે ? રાષ્ટ્રપતિના આદેશ દ્વારા નાણાપંચની ભલામણ દ્વારા સોલીસીટર જનરલની સલાહ અનુસાર ભારત સરકારના ઠરાવ દ્વારા રાષ્ટ્રપતિના આદેશ દ્વારા નાણાપંચની ભલામણ દ્વારા સોલીસીટર જનરલની સલાહ અનુસાર ભારત સરકારના ઠરાવ દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP