ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતના એક રાષ્ટ્રપતિ રહેશે.' ભારતીય સંવિધાનનો આ આર્ટિકલ જણાવો. આર્ટિકલ – 43 આર્ટિકલ – 52 આર્ટિકલ – 47 આર્ટિકલ – 57 આર્ટિકલ – 43 આર્ટિકલ – 52 આર્ટિકલ – 47 આર્ટિકલ – 57 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનની જોગવાઈ અનુસાર કોઈ રાજ્યના રાજ્યપાલને તે રાજ્યની લગોલગ આવેલા કોઇ સંઘ રાજ્યક્ષેત્રના વહીવટકર્તા તરીકે નીમવાની સતા કોને આપવામાં આવેલ છે ? રાષ્ટ્રપતિ લોકસભા રાજ્યસભા કેન્દ્રિય કેબીનેટ રાષ્ટ્રપતિ લોકસભા રાજ્યસભા કેન્દ્રિય કેબીનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કટોકટીના દરમિયાન કયો મૌલિક અધિકાર સ્થગિત કરી શકાતો નથી ? અનુચ્છેદ 21 આપેલ બંને અનુચ્છેદ 20 એક પણ નહીં અનુચ્છેદ 21 આપેલ બંને અનુચ્છેદ 20 એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદમાં નાણાંકીય ખરડો મુકવા માટે કોની પૂર્વ મંજૂરી જરૂરી છે ? રાષ્ટ્રપતિ કેન્દ્રીય નાણાં પંચ વડાપ્રધાન નાણાંપ્રધાન રાષ્ટ્રપતિ કેન્દ્રીય નાણાં પંચ વડાપ્રધાન નાણાંપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ સભા દ્વારા તા. ___ ના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યું હતું. 26 નવેમ્બર, 1949 26 જાન્યુઆરી, 1949 26 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1949 26 નવેમ્બર, 1949 26 જાન્યુઆરી, 1949 26 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં ક્યા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ? અનુચ્છેદ 300 અનુચ્છેદ 370 અનુચ્છેદ 200 અનુચ્છેદ 356 અનુચ્છેદ 300 અનુચ્છેદ 370 અનુચ્છેદ 200 અનુચ્છેદ 356 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP