ભારતનું બંધારણ (Constitution Of India)
ભારત સરકાર દ્વારા એનાયત થતા પદ્મ એવોર્ડ્ઝના નામોની પસંદગી કરવા બાબતની સમિતિનું ગઠન કોના દ્વારા કરવામાં આવે છે ?

રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
ગૃહમંત્રી
કેન્દ્રિય કેબિનેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્ર સરકારમાં પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના ચેરમેનની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ?

વડાપ્રધાન
કેન્દ્રિય કેબીનેટ
સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમુર્તિ
લોકસભાના સ્પીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
"રાજ્યપાલને પ્રધાનમંડળની વિરુદ્ધ કામ કરવાનો કોઈ જ અધિકાર નથી. તેમનું સ્થાન બ્રિટનના રાજા જેવું છે" આ વિધાન રાજ્યપાલના હોદ્દા વિશે કોણે કહ્યું હતું ?

સરોજિની નાયડુ
એચ.વી‌. કામથ
ડૉ.આંબેડકર
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વિભાગ-IX માં પંચાયત વિશે કરેલ જોગવાઈઓ કોને લાગુ પડે છે ?

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો
આપેલ પૈકી એક પણ નહીં
કેન્દ્રશાસિત પ્રદેશો
રાજ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'ભારતના એક રાષ્ટ્રપતિ રહેશે.' ભારતીય સંવિધાનનો આ આર્ટિકલ જણાવો.

આર્ટિકલ – 47
આર્ટિકલ – 52
આર્ટિકલ – 43
આર્ટિકલ – 57

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP