ભારતનું બંધારણ (Constitution Of India) ભારત સરકાર દ્વારા એનાયત થતા પદ્મ એવોર્ડ્ઝના નામોની પસંદગી કરવા બાબતની સમિતિનું ગઠન કોના દ્વારા કરવામાં આવે છે ? રાષ્ટ્રપતિ વડાપ્રધાન ગૃહમંત્રી કેન્દ્રિય કેબિનેટ રાષ્ટ્રપતિ વડાપ્રધાન ગૃહમંત્રી કેન્દ્રિય કેબિનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ રાજ્યપાલ રાજ્યના વિધાનમંડળના સત્રો, સત્ર સમાપ્તિ અને વિસર્જન કરી શકે છે ? અનુચ્છેદ - 173 અનુચ્છેદ - 200 અનુચ્છેદ - 174 અનુચ્છેદ - 172 અનુચ્છેદ - 173 અનુચ્છેદ - 200 અનુચ્છેદ - 174 અનુચ્છેદ - 172 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પબ્લિક પ્રોસીક્યુટરની નિમણૂક કોણ કરે છે ? હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જિલ્લા કલેકટર સેશન્સ કોર્ટ રાજ્ય સરકાર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જિલ્લા કલેકટર સેશન્સ કોર્ટ રાજ્ય સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણની વિશેષતા અંગે નીચેના પૈકી કઈ બાબત સુસંગત છે ? કારોબારી સર્વોચ્ચ છે સાંસદ સર્વોચ્ચ છે સંસદ અને નગરપાલિકા બન્ને પોતપોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ છે નગરપાલિકા સર્વોચ્ચ છે કારોબારી સર્વોચ્ચ છે સાંસદ સર્વોચ્ચ છે સંસદ અને નગરપાલિકા બન્ને પોતપોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ છે નગરપાલિકા સર્વોચ્ચ છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય લઘુમતિ આયોગ (NCM)માં જૈન ધર્મને કયા વર્ષે અધિસૂચિત કરવામાં આવ્યો ? વર્ષ 2002 વર્ષ 2009 વર્ષ 2011 વર્ષ 2014 વર્ષ 2002 વર્ષ 2009 વર્ષ 2011 વર્ષ 2014 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગાય અને વાછરડાની કતલ પરના પ્રતિબંધનું પગલું એ બંધારણની જે જોગવાઈના સાપેક્ષમાં છે તે જોગવાઈ... અનુચ્છેદ-48 ક અનુચ્છેદ-39 ક અનુચ્છેદ-51 ક અનુચ્છેદ-25 અનુચ્છેદ-48 ક અનુચ્છેદ-39 ક અનુચ્છેદ-51 ક અનુચ્છેદ-25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP