ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના ક્યા રાષ્ટ્રપતિએ તેમને મળેલી વિશેષ સતા (પોકેટ વીટો) અંતર્ગત સંસદે પસાર કરેલ બીલ લાંબા સમય સુધી પોતાની પાસે મૂકી રાખ્યું હતું ?

જ્ઞાની ઝૈલસિંઘ
આર. વ્યંકટરામન
ડો. શંકરદયાળ શર્મા
વી.વી. ગીરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના અનુચ્છેદ 29(1) અંતર્ગત ભારતના કોઈપણ નાગરીકને કઈ વિશિષ્ટતા જાળવી રાખવાનો અધિકાર આપવામાં આવેલ છે ?

"રૂઢિ, વિધિ અથવા સંસ્કૃતિ"
"લિપિ, સંસ્કૃતિ અથવા ધર્મ"
"ભાષા, લિપિ અથવા સંસ્કૃતિ"
"ભાષા, વિધિ અથવા રિવાજ"

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'કાયદાની નજરમાં સૌ સરખા' એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવાયેલ છે ?

અનચ્છેદ – 14
અનચ્છેદ – 16
અનચ્છેદ – 18
અનચ્છેદ – 12

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
"આપણી પ્રજાને અપાયેલા વચન અને સંસ્કારી દુનિયા સાથેનો કરાર" – આ વાક્ય ___ એ બંધારણમાં દર્શાવેલા મૂળભૂત અધિકારો માટે જણાવ્યું હતું.

ન્યાયમૂર્તિ પતંજલિ શાસ્ત્રી
ડો. આંબેડકર
ડો. રાજેન્દ્ર પ્રસાદ
ડો. એસ. રાધાક્રિષ્નન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રગીત 'જન ગણ મન' ના કવિ કોણ ?

બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
રવીન્દ્રનાથ ટાગોર
ઝવેરચંદ મેઘાણી
હરિવંશરાય બચ્ચન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેનામાંથી કયો મૂળ અધિકાર વિદેશી નાગરિકોને પ્રાપ્ત નથી ?

કાયદાની સમક્ષ સમાનતા
અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર
જીવન જીવવાની સ્વતંત્રતાનો અધિકાર
શોષણના વિરુદ્ધ અધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP