ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની સંવિધાનના કયા આર્ટિકલમાં વહીવટી ટ્રિબ્યુનલોની જોગવાઈ કરવામાં આવેલ છે ?

આર્ટિકલ – 320(ખ)
આર્ટિકલ – 320(ક)
આર્ટિકલ – 320(ડ)
આર્ટિકલ – 320(દ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેનામાંથી રાષ્ટ્રપતિ દ્વારા કોની નિમણુંક કરવામાં આવતી નથી ?

વડાપ્રધાન
મુખ્યમંત્રી
મુખ્ય ચૂંટણી કમિશનર
ચીફ જસ્ટીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લઘુમતીઓને અપાયેલો મૂળભૂત હકો કયા અનુચ્છેદમાં વર્ણિત છે ?

અનુચ્છેદ -24 થી 29
અનુચ્છેદ -25 થી 28
અનુચ્છેદ -29 થી 30
અનુચ્છેદ -29 થી 31

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અમુક શિક્ષણ સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ અથવા ધાર્મિક પ્રાર્થનામાં હાજરી આપવા અંગેની સ્વતંત્રતા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ?

આર્ટિકલ – 23
આર્ટિકલ – 24
આર્ટિકલ – 31
આર્ટિકલ – 28

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'નીતિ આયોગ'ની રચના કઈ રીતે કરવામાં આવેલી હતી ?

બંધારણમાં જરૂરી સુધારો કરીને
મંત્રીમંડળના સચિવાલયના ઠરાવથી
સંસદમાં કાયદો સુધારીને
કોર્ટના ચુકાદાનું પાલન કરવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદના કોઈપણ ગૃહની બેઠક રચવા માટે ભારતના બંધારણ અનુસાર કોરમ શું હોવું જોઈએ ?

ગૃહના કુલ સભ્યોનો ⅔ ભાગ
ગૃહના કુલ સભ્યોનો ⅒ ભાગ
ગૃહના કુલ સભ્યોનો ¼ ભાગ
ગૃહના કુલ સભ્યોનો ½ ભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP