ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની સંવિધાનના કયા આર્ટિકલમાં વહીવટી ટ્રિબ્યુનલોની જોગવાઈ કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 320(ડ) આર્ટિકલ – 320(ખ) આર્ટિકલ – 320(ક) આર્ટિકલ – 320(દ) આર્ટિકલ – 320(ડ) આર્ટિકલ – 320(ખ) આર્ટિકલ – 320(ક) આર્ટિકલ – 320(દ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિ તરીકેની ફરજો કોણ નિભાવે છે ? એટર્ની જનરલ સોલીસીટર જનરલ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ સ્પીકર એટર્ની જનરલ સોલીસીટર જનરલ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રની વહીવટ સત્તાઓ (Executive Power) માં રાષ્ટ્રપતિને બંધારણના કયા નિયમ (Article) હેઠળ આપવામાં આવેલી છે ? 52 53 55 54 52 53 55 54 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ? કેબીનેટ મિનીસ્ટ્રી લોકસભા અને રાજ્યસભા રાષ્ટ્રપતિ વડાપ્રધાન કેબીનેટ મિનીસ્ટ્રી લોકસભા અને રાજ્યસભા રાષ્ટ્રપતિ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ રાજ્યપાલ રાજ્યના વિધાનમંડળના સત્રો, સત્ર સમાપ્તિ અને વિસર્જન કરી શકે છે ? અનુચ્છેદ - 173 અનુચ્છેદ - 172 અનુચ્છેદ - 200 અનુચ્છેદ - 174 અનુચ્છેદ - 173 અનુચ્છેદ - 172 અનુચ્છેદ - 200 અનુચ્છેદ - 174 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણાપંચમાં કેટલા સભ્યો હોય છે ? અધ્યક્ષ અને અન્ય 6 સભ્યો અધ્યક્ષ, નાણામંત્રી, નાણાસચિવ અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ અધ્યક્ષ અને અન્ય 4 સભ્યો અધ્યક્ષ અને લોકસભાના સ્પીકર અધ્યક્ષ અને અન્ય 6 સભ્યો અધ્યક્ષ, નાણામંત્રી, નાણાસચિવ અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ અધ્યક્ષ અને અન્ય 4 સભ્યો અધ્યક્ષ અને લોકસભાના સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP