ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની સંવિધાનના કયા આર્ટિકલમાં વહીવટી ટ્રિબ્યુનલોની જોગવાઈ કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 320(ક) આર્ટિકલ – 320(ડ) આર્ટિકલ – 320(દ) આર્ટિકલ – 320(ખ) આર્ટિકલ – 320(ક) આર્ટિકલ – 320(ડ) આર્ટિકલ – 320(દ) આર્ટિકલ – 320(ખ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના આર્ટિકલ–7 મુજબ કઇ તારીખ પછી ભારતના રાજ્યક્ષેત્રમાંથી અત્યારે પાકિસ્તાનમાં સમાવિષ્ટ રાજ્યક્ષેત્રમાં સ્થળાંતર કરી ગયેલી વ્યકિત ભારતની નાગરિક ગણાશે નહીં એ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવેલ છે ? 1 માર્ચ, 1947 1 જાન્યુઆરી, 1948 15 ઓગસ્ટ, 1947 26 જાન્યુઆરી, 1950 1 માર્ચ, 1947 1 જાન્યુઆરી, 1948 15 ઓગસ્ટ, 1947 26 જાન્યુઆરી, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કોણ અનુસૂચિત જાતિના રાષ્ટ્રિય આયોગનો વાર્ષિક અહેવાલ સંસદ સમક્ષ રજુ કરે છે ? કેન્દ્રિય ગૃહમંત્રી કેન્દ્રીય મંત્રીમંડળ સામાજિક ન્યાયના કેન્દ્રીય મંત્રી ભારતના રાષ્ટ્રપતિ કેન્દ્રિય ગૃહમંત્રી કેન્દ્રીય મંત્રીમંડળ સામાજિક ન્યાયના કેન્દ્રીય મંત્રી ભારતના રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિનો ચાર્જ કોની પાસે રહે છે ? વડાપ્રધાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રાજ્ય સભાના ડેપ્યુટી સ્પીકર લોકસભાના સ્પીકર વડાપ્રધાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રાજ્ય સભાના ડેપ્યુટી સ્પીકર લોકસભાના સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 12મા નાણાં પંચે પંચાયતોને કેટલા નાણાં અનુદાન પેટે આપવાની ભલામણ કરી હતી ? રૂ. 20,000 કરોડ રૂ. 10,000 કરોડ રૂ. 25,000 કરોડ રૂ. 5,000 કરોડ રૂ. 20,000 કરોડ રૂ. 10,000 કરોડ રૂ. 25,000 કરોડ રૂ. 5,000 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણનો અનુચ્છેદ 1(1) કહે છે રાજ્ય કોઈ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતાની ના પાડી શકશે નહીં બંધારણના આરંભે નાગરીકત્વ ઈન્ડિયા, અર્થાત્, ભારત રાજ્યનો સંઘ રહેશે અમે, ભારતના લોકો, ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કર્યો. રાજ્ય કોઈ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતાની ના પાડી શકશે નહીં બંધારણના આરંભે નાગરીકત્વ ઈન્ડિયા, અર્થાત્, ભારત રાજ્યનો સંઘ રહેશે અમે, ભારતના લોકો, ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કર્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP