ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની સંવિધાનના કયા આર્ટિકલમાં વહીવટી ટ્રિબ્યુનલોની જોગવાઈ કરવામાં આવેલ છે ?

આર્ટિકલ – 320(દ)
આર્ટિકલ – 320(ક)
આર્ટિકલ – 320(ખ)
આર્ટિકલ – 320(ડ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે ?

જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી
જૂનાગઢના અશોકના શિલાલેખમાંથી
વારાણસીમાં આવેલા સારનાથના સ્તંભમાંથી
રાણાકુંભાના વિજય સ્તંભમાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈપણ રાજ્યના રાજ્યપાલને કોની સહી સિક્કાવાળા આદેશપત્રથી નીમવામાં આવે છે ?

સંબંધિત રાજ્યના મુખ્યપ્રધાનના
રાષ્ટ્રપતિના
વડાપ્રધાનના
વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સંવિધાનના આરંભની તરત પહેલા ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી ભારતના રાજ્યક્ષેત્રમાં સામાન્ય રીતે રહેતી હોય તેવી દરેક વ્યકિત ભારતની નાગરિક ગણાશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ?

આર્ટિકલ - 7
આર્ટિકલ - 3
આર્ટિકલ - 5
આર્ટિકલ - 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણસભાની સંઘ બંધારણ કમિટી (Union Constitution Committee) ના અધ્યક્ષ નીચેના પૈકી કોણ હતા ?

અલ્લાદિ કૃષ્ણસ્વામી ઐયર
બી. આર. આંબેડકર
આપેલ પૈકી કોઈ નહીં
જે. બી. કૃપલાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP