ભારતનું બંધારણ (Constitution Of India) જમ્મુ-કાશ્મીર દ્વારા નવું બંધારણ કયારે સ્વીકારવામાં આવ્યું ? 17 નવેમ્બર, 1956 17 ઓગષ્ટ, 1957 13 જાન્યુઆરી, 1956 26 જાન્યુઆરી, 1957 17 નવેમ્બર, 1956 17 ઓગષ્ટ, 1957 13 જાન્યુઆરી, 1956 26 જાન્યુઆરી, 1957 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "અપરાધના પ્રમાણમાં દંડ હોવો જોઈએ" એમ કોણે કહ્યું છે ? બૃહસ્પતિ કૌટિલ્ય પરાશર મનુ બૃહસ્પતિ કૌટિલ્ય પરાશર મનુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ઉપરાષ્ટ્રપતિ, કોને સંબોધીને પોતાનું રાજીનામું આપે છે ? રાજ્ય સભાના વાઈસ ચેરમેન આપેલ પૈકી એક પણ નહીં માન. રાષ્ટ્રપતિશ્રી લોકસભાના અધ્યક્ષ રાજ્ય સભાના વાઈસ ચેરમેન આપેલ પૈકી એક પણ નહીં માન. રાષ્ટ્રપતિશ્રી લોકસભાના અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય, પર્યાવરણનું જતન અને એમાં સુધારા કરવાનો અને દેશના જંગલો અને વન્ય પશુપક્ષીઓનું રક્ષણ કરવાનો પ્રયત્ન કરશે તેવી જોગવાઈ અનુચ્છેદ 48-ક માં કયા બંધારણીય સુધારાથી કરવામાં આવેલ છે ? 42માં 46માં 45માં 44માં 42માં 46માં 45માં 44માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાના કોઇ સભ્યની કોઇ ફોજદારી ગુનામાં અટકાયત કરવામાં આવે તો તે અંગેની જાણ કોને કરવાની રહે છે ? મુખ્યમંત્રી વિધાનસભાના સ્પીકર રાજ્યપાલ લોકસભાના સ્પીકર મુખ્યમંત્રી વિધાનસભાના સ્પીકર રાજ્યપાલ લોકસભાના સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાની ચૂંટણીઓ પુખ્ત મતાધિકારને ધોરણે કરવા બાબતની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 326 325 327 328 326 325 327 328 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP