ભારતનું બંધારણ (Constitution Of India)
જમ્મુ-કાશ્મીર દ્વારા નવું બંધારણ કયારે સ્વીકારવામાં આવ્યું ?

13 જાન્યુઆરી, 1956
17 ઓગષ્ટ, 1957
26 જાન્યુઆરી, 1957
17 નવેમ્બર, 1956

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યપાલે પોતાની ઇચ્છાથી (સ્વેચ્છાએ) રાજીનામું આપવું હોય તો કોને આપવું પડે ?

રાષ્ટ્રપતિને
સ્પીકરને
મુખ્ય પ્રધાનને
વડાપ્રધાનને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
1. એટર્નીજનરલ માન. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવશે.
2. ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે નીમવાને લાયક હોય તેવી વ્યક્તિને એટર્ની જનરલ તરીકે નીમી શકાય

માત્ર પ્રથમ
બંને વિધાન સાચાં નથી
આપેલ બંને
માત્ર બીજુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના પ્રથમ કાયદા અધિકારી તરીકે કોને ગણવામાં આવે છે ?

એટર્ની જનરલ
રાષ્ટ્રપતિ
કેન્દ્રના કાયદામંત્રી
સર્વોચ્ચ અદાલતના મુખ્યન્યાયમૂર્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં રચાયેલી 'ટ્રીબ્યુનલ (વહીવટી પંચ)એટલે ...

ન્યાયિક સંસ્થા
વહીવટી ન્યાયાલય
તટસ્થ સંસ્થા
કાયદાનું શાસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP