ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણ અન્વયે કોઈ જ્ઞાતિ કે પેટાજ્ઞાતિનો અનુસૂચિત જાતિમાં સમાવેશ કરવો કે કેમ તેનો નિર્ણય કરવાની સતા કોને આપવામાં આવેલ છે ?

કેન્દ્રિય કેબિનેટ
લોકસભા અને રાજ્યસભાના ઠરાવ અન્વયે
સુપ્રીમ કોર્ટ
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બે કે વધુ રાજ્યો વચ્ચે એક જ વડી અદાલતની સ્થાપના કરવાની સત્તા કોની પાસે છે.

સંસદ
સર્વોચ્ચ અદાલત
રાષ્ટ્રપતિ
લોકસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેના પૈકી કોણે વડાપ્રધાનને "બંધારણનાં મુખ્યસ્તંભ" તરીકે વર્ણવ્યા છે ?

ડૉ. બી. આર. આંબેડકર
હેરોલ્ડ લાસ્કી
એ.વી. ડાઈસી
આઈવર જેનીંગસ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોની ભલામણ સિવાય, ચૂંટણી કમિશનરને હોદ્દા પરથી દૂર કરી શકાય નહીં ?

મુખ્ય ચૂંટણી કમિશનર
સંસદ
ભારતના રાષ્ટ્રપતિ
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટેની રાષ્ટ્રીય પંચની નિમણૂંક કરવાની સત્તા કોની છે ?

સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ
વડાપ્રધાન
રાષ્ટ્રપતિ
સમાજ કલ્યાણ ખાતાના મંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP