ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ અન્વયે કોઈ જ્ઞાતિ કે પેટાજ્ઞાતિનો અનુસૂચિત જાતિમાં સમાવેશ કરવો કે કેમ તેનો નિર્ણય કરવાની સતા કોને આપવામાં આવેલ છે ? લોકસભા અને રાજ્યસભાના ઠરાવ અન્વયે કેન્દ્રિય કેબિનેટ સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભાના ઠરાવ અન્વયે કેન્દ્રિય કેબિનેટ સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) યોગ્ય જોડકા જોડો. (a) ગ્રામ પંચાયતોની રચના(b) રાજ્યના એડવોકેટ જનરલ (c) વિધાનસભાઓની રચના (d) નાણાં કમીશન(1) આર્ટિકલ – 170(2) આર્ટિકલ – 280(3) આર્ટિકલ – 40(4) આર્ટિકલ – 165 c-4, a-3, b-2, c-1 c-2, b-4, a-3, d-1 a-4, c-1, d-2, b-3 b-4, a-3, c-1, d-2 c-4, a-3, b-2, c-1 c-2, b-4, a-3, d-1 a-4, c-1, d-2, b-3 b-4, a-3, c-1, d-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં સૌપ્રથમ લોકસેવા આયોગની સ્થાપના કયા અધિનિયમ હેઠળ થઈ હતી ? 1861 નો અધિનિયમ ભારત સરકાર અધિનિયમ, 1935 ભારત સરકાર અધિનિયમ 1919 1909 નો અધિનિયમ 1861 નો અધિનિયમ ભારત સરકાર અધિનિયમ, 1935 ભારત સરકાર અધિનિયમ 1919 1909 નો અધિનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની સંસદ એટલે :1. લોકસભા 2. રાજ્યસભા 3. સર્વોચ્ચ ન્યાયમૂર્તિ 4. રાષ્ટ્રપતિ 1,3,4 1,2,3 1,2,4 બધા જ 1,3,4 1,2,3 1,2,4 બધા જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દિલ્હી સંબંધિત વિશેષ જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ? અનુચ્છેદ 239 અનુચ્છેદ 239 (એએ) અનુચ્છેદ 239(એ) અનુચ્છેદ 239 (એબી) અનુચ્છેદ 239 અનુચ્છેદ 239 (એએ) અનુચ્છેદ 239(એ) અનુચ્છેદ 239 (એબી) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું બંધારણ કયા દિવસે મંજૂર કરવામાં આવ્યું ? 26-11-1949 15-08-1950 14-03-1949 26-01-1950 26-11-1949 15-08-1950 14-03-1949 26-01-1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP