ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણ અન્વયે કોઈ જ્ઞાતિ કે પેટાજ્ઞાતિનો અનુસૂચિત જાતિમાં સમાવેશ કરવો કે કેમ તેનો નિર્ણય કરવાની સતા કોને આપવામાં આવેલ છે ?

કેન્દ્રિય કેબિનેટ
સુપ્રીમ કોર્ટ
રાષ્ટ્રપતિ
લોકસભા અને રાજ્યસભાના ઠરાવ અન્વયે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રગીત 'જન ગણ મન' ના કવિ કોણ ?

હરિવંશરાય બચ્ચન
ઝવેરચંદ મેઘાણી
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
રવીન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નાણા આયોગ દ્વારા કરવામાં આવેલી ભલામણો અને તેના ઉપર લીધેલા પગલાની યાદી કોને રજૂ કરવામાં આવે છે ?

ઉચ્ચત્તમ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિને
રાજ્યોની વિધાનસભાને
સંસદના દરેક ગૃહને
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
‘લોકપાલ’ શબ્દ સૌ પ્રથમવાર કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો ?

જસ્ટિસ હરિલાલ જે. કાનિયા
જસ્ટીસ પી.બી. ગજેન્દ્ર ગડકર
એલ.એમ. સિંઘવી
નાથપાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ...

રાજ્યસભાના અધ્યક્ષ બને છે.
બંનેના અધ્યક્ષ બને છે.
લોકસભાના અધ્યક્ષ બને છે.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP