Loading [Contrib]/a11y/accessibility-menu.js

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણ અન્વયે કોઈ જ્ઞાતિ કે પેટાજ્ઞાતિનો અનુસૂચિત જાતિમાં સમાવેશ કરવો કે કેમ તેનો નિર્ણય કરવાની સતા કોને આપવામાં આવેલ છે ?

સુપ્રીમ કોર્ટ
કેન્દ્રિય કેબિનેટ
લોકસભા અને રાજ્યસભાના ઠરાવ અન્વયે
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
દરેક નાગરિકે ભારતની અખંડિતતાનું રક્ષણ કરવું જોઈએ તે મૂળભૂત ફરજ સંવિધાનના કયા ભાગમાં વર્ણિત છે ?

પાંચમાં
એક પણ નહીં
છઠ્ઠા
ચોથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'કાયદાથી મળેલા અધિકાર સિવાય, કોઇ કર નાખી શકાશે નહિ કે વસૂલ કરી શકાશે નહિ' ભારતીય સંવિધાનમાં આ પ્રકારની જોગવાઈ કરવામાં આવેલ છે. આ આર્ટિકલ જણાવો.

આર્ટિકલ - 270
સંવિધાનમાં સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે
આર્ટિકલ – 265
આર્ટિકલ - 247

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP