ભારતનું બંધારણ (Constitution Of India)
સંવિધાનમાં બંધારણીય સુધારા કરવા અંગેની પ્રક્રિયા બાબતે કયા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવેલી છે ?

અનુચ્છેદ - 162
અનુચ્છેદ - 368
અનુચ્છેદ - 268
અનુચ્છેદ - 262

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના કયા ભાગને બંધારણનું મેગ્નાકાર્ટા કહેવામાં આવે છે ?

મૂળભૂત ફરજોને
નાગરિકતાને
મૂળભૂત અધિકારને
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના કયા રાજ્યમાં નાણાકીય કટોકટી લાગુ પડતી નથી ?

ત્રિપુરા
અરુણાચલ પ્રદેશ
જમ્મુ અને કાશ્મીર
સિક્કિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP