ભારતનું બંધારણ (Constitution Of India)
લોકનાયક જયપ્રકાશ નારાયણે 'ગ્રામ પંચાયત'ને 'મંત્રીમંડળ' અને 'ગ્રામ સભાને' ___ સાથે સરખાવ્યા છે.

ધારાસભા
પંચાયતી રાજ
ધારાસભ્યો
પંચાયત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદ સત્રના સંદર્ભમાં વપરાતો શબ્દ "Sine die" નો અર્થ શું છે ?

અચોક્કસ મુદ્દત માટે સત્ર મોકૂફી
સત્ર સમાપ્તિ
સત્ર વિસર્જન
સત્ર બોલાવવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત સંસદની રચના કરવામાં આવે છે ?

આર્ટિકલ – 73
આર્ટિકલ – 78
આર્ટિકલ – 79
આર્ટિકલ – 75

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP