ભારતનું બંધારણ (Constitution Of India) સંસદમાં મહિલા સશકિતકરણ સમિતિની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી ? 1990 1982 1975 1981 1990 1982 1975 1981 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં અસ્પૃશ્યતા નિવારણની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ - 14 અનુચ્છેદ - 15 અનુચ્છેદ - 16 અનુચ્છેદ - 17 અનુચ્છેદ - 14 અનુચ્છેદ - 15 અનુચ્છેદ - 16 અનુચ્છેદ - 17 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના કુલ સભ્યોની સંખ્યા માંથી રાજ્યોમાંથી સીધા ચૂંટાયેલા કેટલા સભ્યો હોય છે ? 530 કરતાં વધુ નહીં 520 કરતા વધુ નહીં 540 કરતાં વધુ નહી 510 કરતા વધુ નહીં 530 કરતાં વધુ નહીં 520 કરતા વધુ નહીં 540 કરતાં વધુ નહી 510 કરતા વધુ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના સંશોધન કઈ રીતે થાય છે ? સાદી બહુમતિથી 2/3 બહુમતીથી આપેલ તમામ 2/3 બહુમતીથી તથા અડધાથી વધારે રાજ્યોની સંમતિથી સાદી બહુમતિથી 2/3 બહુમતીથી આપેલ તમામ 2/3 બહુમતીથી તથા અડધાથી વધારે રાજ્યોની સંમતિથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘ અને દરેક રાજ્ય સરકાર, અનુસૂચિત જાતિઓને અસર કરતી તમામ મહત્ત્વની નીતિવિષયક બાબતો અંગે અનુસૂચિત જાતિઓ માટેના રાષ્ટ્રીય આયોગ સાથે પરામર્શ કરશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ-335 અનુચ્છેદ-338 (9) અનુચ્છેદ-334 અનુચ્છેદ-338 (4) અનુચ્છેદ-335 અનુચ્છેદ-338 (9) અનુચ્છેદ-334 અનુચ્છેદ-338 (4) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ પણ ક્ષેત્રને અનુસૂચિત ક્ષેત્ર જાહેર કરવાની સત્તા કોને હોય છે ? રાજ્યપાલ વડાપ્રધાન રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી રાજ્યપાલ વડાપ્રધાન રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP