સામાન્ય જ્ઞાન (GK)
ઉત્તર-દક્ષિણ દિશા નક્કી કરવામાં કોણ ઉપયોગી ન થાય ?

સપ્તર્ષિ
આકાશમાં શનિ
હોકાયંત્ર
મંદિરમાં સ્થાપિત શિવલિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ક્રીમીનલ પ્રોસીજર કોડની કલમ 107 થી 110 અંતર્ગત કોન આદેશો આપી શકે છે ?

સેશન્સ જજ
એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ
જયુડિશિયલ મેજીસ્ટ્રેટ
મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'અંગત' કાવ્યસંગ્રહના કર્તા કોણ છે ?

રાવજી પટેલ
મણિશંકર ભટ્ટ
પન્નાલાલ પટેલ
કવિ નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP