સામાન્ય જ્ઞાન (GK)
વ્યક્તિગત સત્યાગ્રહના પ્રથમ સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેની પસંદગી કરવામાં આવી અને બીજા સત્યાગ્રહી તરીકે ___ ની પસંદગી કરવામાં આવી.

વિઠ્ઠલભાઈ પટેલ
જવાહરલાલ નહેરુ
રવિશંકર મહારાજ
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
"આભ તુટી પડવુ" રૂઢિપ્રયોગનો અર્થ શોધો.

વીજળીનો ગડગડાટ થવો
ઓચિંતી મુશ્કેલી ઉભી થવી
ધોધમાર વરસાદ આવવો
મુશ્કેલીનોસામનો કરવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP