સામાન્ય જ્ઞાન (GK)
કયો વેરો "મૃત્યુ વેરો" તરીકે ઓળખાય છે ?

એસ્ટેટ ડયુટી
કસ્ટમ ડ્યુટી
એક્સાઈઝ ડ્યુટી
આવકવેરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આમાં કોનું નામ બંધબેસતું નથી ?

મોરારિબાપુ
રંગ અવધૂત
આનંદમયી મા
મુક્તાનંદ સ્વામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગોવિંદભાઇને પાંચ પુત્રો છે અને દરેક ભાઇને એક બહેન છે. જો આ બધા સંતાનો માતા-પિતા સાથે રહેતા હોય તો કુટુંબમાં કુલ કેટલા સભ્યો હશે ?

8
10
12
આમાંથી એકપણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP