GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
"રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે.” આ વિધાન કોનું છે ?

બી.આર. આંબેડકર
જવાહરલાલ નેહરુ
ક.મા. મુન્શી
લાલબહાદુર શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
મહુડી ખાતેના પવિત્ર ઘંટાકર્ણ મહાવીર સ્વામીના જૈન મંદિરના સ્થાપકનું નામ જણાવો.

યુગભૂષણસુરીશ્વરજી મ.સા.
વિદ્યાસાગરસુરીશ્વરજી મ.સા.
ધર્મસાગરસુરીશ્વરજી મ.સા.
બુદ્ધિસાગરસુરીશ્વરજી મ.સા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP