GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
રાષ્ટ્રપતિ નીચેનામાંથી કોની નિમણૂંક કરતા નથી ?

સર્વોચ્ચ અદાલતનાં ન્યાયાધીશો
રાજ્યના રાજ્યપાલો
રાજ્યના ચીફ સેક્રેટરી
ભારતનાં એટર્ની જનરલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
‘મોરના ઈંડા ચીતરવાં ન પડે' કહેવતનો અર્થ જણાવો.

મોરનું ઈંડુ ચીતરેલું જ હોય છે.
માતા-પિતાના સંસ્કાર - ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી.
મોર સુંદર હોય તેથી.
ઈંડા સુંદર ચીતરેલાં જ હોય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
નીચે આપેલા સમાસ અને તેના પ્રકારમાંથી ક્યો સાચો છે ?

ત્રિકાળ-ઉપપદ
ટાઇમટેબલ-દ્વન્દ્વ
નખશિખ-બહુવ્રીહિ
પંકજ-તત્પુરુષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
ભારતમાં એટર્ની જનરલની નિમણૂંક માટે શું હોવું જરૂરી છે ?

પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ અને 10 વર્ષનો વડી અદાલતમાં વકીલાતનો અનુભવ બંને હોવા જોઇએ.
10 વર્ષનો વડી અદાલતમાં વકીલાતનો અનુભવ
પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ
10 વર્ષનો જિલ્લા અદાલતમાં વકીલાતનો અનુભવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP