Talati Practice MCQ Part - 3 એક વસ્તુ રૂ.24માં વર્ચતા તેની મૂળકિંમતના 20% જેટલો નફો થાય છે. તો તેની મૂળકિંમત કેટલી હશે ? 24 22 20 26 24 22 20 26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 એક ખુરશી રૂપિયા 760 માં ખરીદીને 950 માં વેચતા કેટલા % નફો થાય ? 90% 25% 60% 50% 90% 25% 60% 50% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ચોરી, લૂંટફાટ, મારામારી, ખૂન, શારીરિક ઈજા કે ઝઘડાના વિવાદ માટે કઈ અદાલતમાં અરજી કરી શકાય ? વડી અદાલત દીવાની લોક અદાલત ફોજદારી વડી અદાલત દીવાની લોક અદાલત ફોજદારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નીચેનામાંથી નિષેધવાક્ય કયું છે તે જણાવો. કોને કેદમાં લઈ જાય છે ? મારું મન શોકમા ન હતું. મારું મન આનંદમાં હતું. મમ્મીને કાજુ કેવા ભાવે છે ! કોને કેદમાં લઈ જાય છે ? મારું મન શોકમા ન હતું. મારું મન આનંદમાં હતું. મમ્મીને કાજુ કેવા ભાવે છે ! ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનારા પ્રથમ સાહિત્યકાર કોણ હતા ? આશાપૂર્ણાદેવી વિષ્ણુ ડે ઉમાશંકર જોશી જી. શંકર કુરૂપ આશાપૂર્ણાદેવી વિષ્ણુ ડે ઉમાશંકર જોશી જી. શંકર કુરૂપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 સીનેબારનું રાસાયણિક સુત્ર શું છે ? C4O HgS PbS MgSO4 C4O HgS PbS MgSO4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP