Talati Practice MCQ Part - 3
ચોરી, લૂંટફાટ, મારામારી, ખૂન, શારીરિક ઈજા કે ઝઘડાના વિવાદ માટે કઈ અદાલતમાં અરજી કરી શકાય ?

વડી અદાલત
દીવાની
લોક અદાલત
ફોજદારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી નિષેધવાક્ય કયું છે તે જણાવો.

કોને કેદમાં લઈ જાય છે ?
મારું મન શોકમા ન હતું.
મારું મન આનંદમાં હતું.
મમ્મીને કાજુ કેવા ભાવે છે !

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનારા પ્રથમ સાહિત્યકાર કોણ હતા ?

આશાપૂર્ણાદેવી
વિષ્ણુ ડે
ઉમાશંકર જોશી
જી. શંકર કુરૂપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP