GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
'નીતિ’ (NITI) આયોગના અધ્યક્ષ ___ છે.

પ્રણવ મુખરજી
નરેન્દ્ર મોદી
અમિત શાહ
અરવિંદ પનગડીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં મતદારો કેટલા મત આપે છે ?

એક
બે
સભ્યોની સંખ્યા જેટલા
ત્રણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
રાજય સરકારે ગ્રામ સુખાકારીનો કાર્યક્રમ કયારથી અમલમાં મુકેલ છે ?

15 ઓગસ્ટ, 1998
24 જાન્યુઆરી, 1999
26 જાન્યુઆરી, 2001
1 મે, 1998

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP