ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
વડોદરામાં ઈ.સ. 1890માં "કલાભવન"ની સ્થાપના નિમ્નદર્શિત કયા હેતુ માટે કરવામાં આવેલ હતી ?

ચિત્ર અને શિલ્પકલાના પ્રોત્સાહન માટે
તાંત્રિક શિક્ષણ આપવા માટે
પરફોર્મિંગ આર્ટસના વિકાસ માટે
ઓરિએન્ટલ સ્ટડીઝના પ્રોત્સાહન માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતની નદીઓ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી - લુણી
ઘોડાપુરી તરીકે ઓળખાતી નદી - દમણગંગા
સૌથી મોટી એસ્યુરી નદી - નર્મદા
સૌરાષ્ટ્રની ગંગા તરીકે ઓળખાતી નદી - ભાદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
મરશિયાં, છાજિયાં, રોજિયાં અને આઝા શું કહેવાય ?

શૌર્ય ગીતો
ભક્તિ ગીતો
સંગીતના તાલ
કલ્પાંત ગીતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP