ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
મલ્લિકા સારાભાઈ કયા નૃત્યના જ્ઞાતા છે ?

કથક
ભરતનાટ્યમ અને કુચીપુડી
ભરતનાટ્યમ અને મણિપુરી
મોહિની અટ્ટમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
મોઢેરાના સૂર્યમંદિરની બાબતમાં કયું વિધાન સાચું નથી ?

આ મંદિર ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયું હતું.
આ મંદિરનું નકશીકામ ગાંધારશૈલીમાં થયેલું છે.
મંદિરના બહારના જળકુંડની ચારે બાજુ નાના-નાના 108 જેટલા મંદિરો આવેલા છે.
આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે જોઈ શકાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP