GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
અમદાવાદ સ્થિત વિશ્વપ્રસિદ્ધ વેદમંદિરના સ્થાપકનું નામ જણાવો.

સ્વામીશ્રી અખિલેશ્વરાનંદજી મહારાજ
સ્વામીશ્રી વેદપ્રકાશજી મહારાજ
સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ
સ્વામીશ્રી રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
ઓઝોન સ્તરનાં ભંગાણ માટે CFC શેમાંથી ઉત્પન્ન થાય છે ?

ફ્રીઝ અને એરકંડીશનરમાંથી
TV અને વોશિંગમશીન
યંત્રો-મશીનરીમાંથી
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
પ્રમાણિકતાથી સોનીનો ધંધો કરતા હોવા છતાં પોતાના ઉપર બહેન અને બાદશાહ બન્નેએ અવિશ્વાસ વ્યક્ત કરતાં ખૂબજ વ્યથિત થઇ ધંધાનો ત્યાગ કરી સત્યની શોધમાં નીકળી પડેલ પ્રસિદ્ધ કવિનું નામ જણાવો.

અખો
પ્રેમાનંદ
શામળ
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP