GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
મોગલ સલ્તનતના ક્યા રાજા દ્વારા ગુજરાતમાં જજિયા વેરો (જિઝયા વેરો) નાંખવામાં આવ્યો હતો ?

મુઝફ્ફર શાહ
અકબર
ઔરંગઝેબ
અલાઉદ્દીન ખીલજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
‘એક કાંકરે બે પક્ષી મારવા' કહેવતનો અર્થ જણાવો.

કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો
એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવાં
કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો
સફળતા ન મળે એટલે પક્ષીને મારવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) પન્નાલાલ પટેલ
(b) ઝવેરચંદ મેઘાણી
(c) ઉમાશંકર જોષી
(d) રમણભાઈ નીલકંઠ
(1) ગંગોત્રી
(2) તુલસીક્યારો
(3) રાઈનો પર્વત
(4) મળેલા જીવ

d-3, b-2, c-1, a-4
c-2, a-3, d-1, b-4
a-2, d-1, b-3, c-4
b-4, c-3, d-2, a-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP