GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
ભારતમાં સામાન્ય રીતે જાહેર-ખાનગી ભાગીદારી ક્યા ક્ષેત્ર માટે અસ્તિત્વમાં આવી છે ?

ઉદ્યોગ ક્ષેત્ર
અસંગઠિત ક્ષેત્ર
ખેતી
માળખાગત સવલતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
‘એક કાંકરે બે પક્ષી મારવા' કહેવતનો અર્થ જણાવો.

સફળતા ન મળે એટલે પક્ષીને મારવા
કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો
કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો
એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP