સામાન્ય જ્ઞાન (GK)
'અંગત' કાવ્યસંગ્રહના કર્તા કોણ છે ?

મણિશંકર ભટ્ટ
રાવજી પટેલ
કવિ નર્મદ
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કયો વેરો "મૃત્યુ વેરો" તરીકે ઓળખાય છે ?

કસ્ટમ ડ્યુટી
એસ્ટેટ ડયુટી
એક્સાઈઝ ડ્યુટી
આવકવેરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સને 2009માં રાષ્ટ્રીય જ્ઞાન પંચની રચના નીચેના પૈકી કયા મહાનુભાવના અધ્યક્ષપણા નીચે કરવામાં આવી હતી ?

શ્રી સામ પિત્રોડા
શ્રી કપિલ સિબ્બલ
ડૉ. નંદન નીલેકણી
શ્રી અર્જુનસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP