GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ગુજરાત રાજ્યમાં મધ્યાહ્ન ભોજન યોજના ક્યા મુખ્યમંત્રીશ્રીના કાર્યકાળ દરમ્યાન શરૂ કરવામાં આવી ?

અમરસિંહ ચૌધરી
કેશુભાઈ પટેલ
નરેન્દ્રભાઈ મોદી
માધવસિંહ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
અમૃતાદેવી બિશ્નોઈ નેશનલ એવોર્ડ કોના સંરક્ષણ માટે આપવામાં આવે છે ?

વન્યજીવો
મૃદાવરણ
પર્યાવરણ
જીવાવરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ગુજરાતના સુલતાન અહમદશાહે વસાવેલ શહેર 'અહમદનગર’ આજે ક્યા નામથી ઓળખાય છે ?

સુલતાનપુર
હિંમતનગર
અમદાવાદ
મહેમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP