GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
દાંડીકુચ દ્વારા ગાંધીજીએ ક્યા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો ?

કિસાન-મજદૂર આંદોલન
આઝાદ હિન્દ ચળવળ
સવિનય કાનુન ભંગ
ભારત છોડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
નીચેનામાંથી ક્યું કાર્ય સરકારી કર્મચારીઓનું નથી ?

ચૂંટણીમાં પ્રચારતંત્ર ગોઠવવું.
મંત્રીઓને સરકારી નીતિઓ બાબત સલાહ આપવી.
સરકારશ્રીની નીતિનો અમલ કરવો.
સરકારશ્રીની નીતિ બનાવવામાં સહાયરૂપ થવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીશ્રી માધવસિંહ સોલંકી અગાઉ ભારત સરકારમાં ક્યો હોદ્દો ધરાવતા હતા ?

સ્વાસ્થ્ય મંત્રી
સ્પીકર
વિદેશ મંત્રી
ગૃહમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP