GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ભારતની સંવિધાન સભા દ્વારા તા. ___ ના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યું હતું.

26 જાન્યુઆરી 1950
15 ઓગસ્ટ 1949
26 જાન્યુઆરી 1949
26 નવેમ્બર 1949

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
અમૃતાદેવી બિશ્નોઈ નેશનલ એવોર્ડ કોના સંરક્ષણ માટે આપવામાં આવે છે ?

મૃદાવરણ
પર્યાવરણ
જીવાવરણ
વન્યજીવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP