GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતની સંવિધાન સભા દ્વારા તા. ___ ના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યું હતું. 26 જાન્યુઆરી 1949 26 જાન્યુઆરી 1950 15 ઓગસ્ટ 1949 26 નવેમ્બર 1949 26 જાન્યુઆરી 1949 26 જાન્યુઆરી 1950 15 ઓગસ્ટ 1949 26 નવેમ્બર 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગત સપ્ટેમ્બર માસમાં મંગળ ગ્રહ ઉપર ભારતના મંગલયાનના પ્રવેશ સમયે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી વૈજ્ઞાનિકોને અભિનંદન આપવા ઇસરોના વડા મથકે ગયા હતા. આ મથક ક્યાં આવેલું છે ? બેંગલોર શ્રી હરિકોટા દિલ્હી હૈદરાબાદ બેંગલોર શ્રી હરિકોટા દિલ્હી હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત ‘સત્યમેવ જયતે' રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી ક્યા પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ? મૂંડકોપનિષદ સામવેદ કઠોરોપનિષદ ઋગ્વેદ મૂંડકોપનિષદ સામવેદ કઠોરોપનિષદ ઋગ્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ક્ષેપકોમાંથી કર્ણકમાં રુધિરને પાછું આવતાં અટકાવનાર વાલ્વ ક્યો છે ? ત્રિદલ વાલ્વ અને દ્વિદલ વાલ્વ બંને દ્વિદલ વાલ્વ ત્રિદલ વાલ્વ અર્ધચંદ્રાકાર વાલ્વ ત્રિદલ વાલ્વ અને દ્વિદલ વાલ્વ બંને દ્વિદલ વાલ્વ ત્રિદલ વાલ્વ અર્ધચંદ્રાકાર વાલ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) નીચેનાની યોગ્ય વિકલ્પ પસંદ કરી સંધિ જોડો.પ્રતિ + એક પ્રતયેક પ્રતિએક પતાકા પ્રત્યેક પ્રતયેક પ્રતિએક પતાકા પ્રત્યેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) જેસોરની ટેકરીઓ કયા સ્થળોની વચ્ચે આવેલી છે ? દાંતા અને પાલનપુર તળાજા-સાળંગપુર બોટાદ અને ગઢડા ગાંધીનગર-વિસનગર દાંતા અને પાલનપુર તળાજા-સાળંગપુર બોટાદ અને ગઢડા ગાંધીનગર-વિસનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP