સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય વિધાભવન દ્રારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે ?

અભિયાન
બુધ્દ્રિપ્રકાશ
અખંડાનંદ
નવનીત સમર્પણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના સૌથી મોટા સાંસ્કૃતિક સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું વડું મથક કયો છે ?

આમાંથી કોઈ નહીં
મુંબઈ
નાગપુર
દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
મૂછાળી મા તરીકે કયા બાલ કેળવણીકાર પ્રખ્યાત છે ?

સ્વ. હરભાઇ ત્રિવેદી
સ્વ. નાનાભાઇ ભટ્ટ
સ્વ. ગીજુભાઇ બધેકા
સ્વ. મૂળશંકર ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ખુલ્લામાં શૌચ કરવાથી નીચેના પૈકી કયો રોગ ફેલાય છે ?

હિપેટાઈટિસ
આપેલ તમામ
પોલિયો
ટાઇફોઈડ અને કોલેરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP