GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ભારતના બંધારણના કયા અનુચ્છેદનો ઉપયોગ, રાજ્યો પર રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે થાય છે ?

અનુચ્છેદ – 352
અનુચ્છેદ – 356
અનુચ્છેદ – 370
અનુચ્છેદ – 360

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
અશ્મિઓની ઉંમરનો અંદાજ કઈ પદ્ધતિ દ્વારા મેળવાય છે ?

PMT
ઇલેક્ટ્રોફોરોસિસ
સેન્ટિફ્યૂઝ
કાર્બન ડેટિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
એક સજ્જન એક હોસ્પિટલના બાળ વોર્ડના દર્દીઓને દરેકને 3 સફરજન મળે એ રીતે સફરજન વહેંચે છે. જો 25 બાળદર્દીઓ વધુ હોત, તો એટલા જ સફરજનમાંથી દરેકને 2 સફરજન મળત. તો બાળ દર્દીઓની સંખ્યા કેટલી હશે ?

30
50
20
40

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP