GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) નીચેનામાંથી ક્યું કાર્ય સરકારી કર્મચારીઓનું નથી ? સરકારશ્રીની નીતિ બનાવવામાં સહાયરૂપ થવું. ચૂંટણીમાં પ્રચારતંત્ર ગોઠવવું. મંત્રીઓને સરકારી નીતિઓ બાબત સલાહ આપવી. સરકારશ્રીની નીતિનો અમલ કરવો. સરકારશ્રીની નીતિ બનાવવામાં સહાયરૂપ થવું. ચૂંટણીમાં પ્રચારતંત્ર ગોઠવવું. મંત્રીઓને સરકારી નીતિઓ બાબત સલાહ આપવી. સરકારશ્રીની નીતિનો અમલ કરવો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) રાષ્ટ્રપતિને લોકસભામાં વધુમાં વધુ કેટલા એંગ્લો ઇન્ડિયન સભ્યોની નિયુક્તિ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે ? 10 12 2 5 10 12 2 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) He said “I shall go as soon as it is possible."(Turn into Indirect speech) He said that he will go as soon as that was possible. He said that he shall go as soon as it is possible. He said that he would go as soon as it was possible. He said that he should go as soon as that was possible. He said that he will go as soon as that was possible. He said that he shall go as soon as it is possible. He said that he would go as soon as it was possible. He said that he should go as soon as that was possible. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) અંદાજપત્ર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ? નાણાં પ્રધાન નાણાં ખાતું નાણાં પંચ અંદાજપત્ર શાખા નાણાં પ્રધાન નાણાં ખાતું નાણાં પંચ અંદાજપત્ર શાખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) જેસોરની ટેકરીઓ કયા સ્થળોની વચ્ચે આવેલી છે ? બોટાદ અને ગઢડા ગાંધીનગર-વિસનગર તળાજા-સાળંગપુર દાંતા અને પાલનપુર બોટાદ અને ગઢડા ગાંધીનગર-વિસનગર તળાજા-સાળંગપુર દાંતા અને પાલનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાત રાજ્યના ક્યા મુખ્યમંત્રીશ્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાની હુમલામાં અવસાન થયું હતું ? ધનશ્યામભાઇ ઓઝા હિતેન્દ્રભાઈ દેસાઇ અમરસિંહ ચૌધરી બળવંતરાય મહેતા ધનશ્યામભાઇ ઓઝા હિતેન્દ્રભાઈ દેસાઇ અમરસિંહ ચૌધરી બળવંતરાય મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP