GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) નીચેનામાંથી ક્યું કાર્ય સરકારી કર્મચારીઓનું નથી ? સરકારશ્રીની નીતિ બનાવવામાં સહાયરૂપ થવું. સરકારશ્રીની નીતિનો અમલ કરવો. મંત્રીઓને સરકારી નીતિઓ બાબત સલાહ આપવી. ચૂંટણીમાં પ્રચારતંત્ર ગોઠવવું. સરકારશ્રીની નીતિ બનાવવામાં સહાયરૂપ થવું. સરકારશ્રીની નીતિનો અમલ કરવો. મંત્રીઓને સરકારી નીતિઓ બાબત સલાહ આપવી. ચૂંટણીમાં પ્રચારતંત્ર ગોઠવવું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતની સંવિધાન સભા દ્વારા તા. ___ ના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યું હતું. 26 જાન્યુઆરી 1950 15 ઓગસ્ટ 1949 26 નવેમ્બર 1949 26 જાન્યુઆરી 1949 26 જાન્યુઆરી 1950 15 ઓગસ્ટ 1949 26 નવેમ્બર 1949 26 જાન્યુઆરી 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) Our teacher told us that knowledge is power. (Change the voice) It is told by our teacher that knowledge must be power. It is told by our teacher that knowledge could be power. We were told by our teacher that knowledge is power. It is told by our teacher that knowledge shoulde be power. It is told by our teacher that knowledge must be power. It is told by our teacher that knowledge could be power. We were told by our teacher that knowledge is power. It is told by our teacher that knowledge shoulde be power. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) HTML માં FORM બનાવવા કયા ટેગનો ઉપયોગ થાય છે ? FORM HREF FONT એકેય નહીં FORM HREF FONT એકેય નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ઓઝોન સ્તર કયા વિકિરણોનું શોષણ કરે છે ? અલ્ટ્રાસોનિક પારરક્ત ઈન્ફ્રાસોનિક પારજાંબલી અલ્ટ્રાસોનિક પારરક્ત ઈન્ફ્રાસોનિક પારજાંબલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાતના સૌ પ્રથમ ગવર્નર તરીકે કોની નિમણૂંક થઈ હતી ? શ્રીમન્ નારાયણ પી.એન.ભગવતી નિત્યાનંદ કાનુંગો મહેદી નવાઝજંગ શ્રીમન્ નારાયણ પી.એન.ભગવતી નિત્યાનંદ કાનુંગો મહેદી નવાઝજંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP