GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ભારતના બંધારણમાં દર્શાવેલ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે નીચેના પૈકી કઇ બાબત સાચી નથી ?

આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે.
આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય.
રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે.
દેશના શાસનમાં પાયાગત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ભાવનગર પાસે આવેલ અલંગ શા માટે જાણીતું છે ?

શીપ બ્રેકીંગ યાર્ડ
યાર્ન એક્સપોર્ટ
મત્સ્ય ઉદ્યોગ
કેમિકલ એક્સપોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ જમ્મુ અને કાશ્મીર રાજ્યને વિશિષ્ટ દરજ્જો આપવામાં આવ્યો છે ?

અનુચ્છેદ – 370
અનુચ્છેદ – 372
અનુચ્છેદ – 369
અનુચ્છેદ – 371

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
કર્કવૃત્ત એ ગુજરાતના ક્યા ભાગમાંથી પસાર થાય છે ?

ઉત્તર ગુજરાત
મધ્ય ગુજરાત
પસાર થતું નથી
દક્ષિણ ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP