GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ભારતના બંધારણમાં દર્શાવેલ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે નીચેના પૈકી કઇ બાબત સાચી નથી ?

દેશના શાસનમાં પાયાગત છે.
રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે.
આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય.
આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
અમદાવાદ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલનું મૂળ નામ શું છે ?

શેઠ બળવંતરાય ત્રિવેદી નાગરિક ઔષધાલય
શેઠ હઠીસિંહ અને શેઠ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ
શેઠ અનંતરાય દુર્ગાદેવી સિવિલ હોસ્પિટલ
શ્રીમતી કાનનદેવી દુર્ગાદાસ શેઠ સાર્વજનિક હોસ્પિટલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
કમ્પ્યુટરમાં કોઈપણ ફાઈલને Delete કીની મદદથી દૂર કર્યા પછી કઈ જગ્યાએ જોઈ શકીએ છીએ ?

કંટ્રોલ વ્યુ
સ્ટેટસ બાર
રિસાયકલ બિન
ડોક્યુમેન્ટ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP