GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ભારતના બંધારણમાં દર્શાવેલ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે નીચેના પૈકી કઇ બાબત સાચી નથી ?

આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય.
રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે.
આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે.
દેશના શાસનમાં પાયાગત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
પ્રાથમિક શિક્ષક અને શાળાની ગુણવત્તાનું ગ્રેડીંગ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ક્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ?

શાળા પ્રવેશોત્સવ
કન્યા કેળવણી
ગુણોત્સવ
સ્કૂલ ગ્રેડિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
નીચેનામાંથી એક સુવિધા વર્ડ એપ્લિકેશનમાં જોવા મળતી નથી ?

વર્ડ કાઉન્ટ
સ્પેલ ચેક
એકેય નહીં
ડેટા ફિલ્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
સાહિત્ય ક્ષેત્રનો વર્ષ 2014 નો વિશ્વનો સર્વોચ્ચ સમ્માનીય “નોબેલ પુરસ્કાર” કોને એનાયત કરવામાં આવ્યો છે ?

એલિસ મુનરો (કેનેડા)
પેટ્રિક મોડિયાનો (ફ્રાંસ)
હેરટા મુલ્લર (જર્મની)
ડોરિસ લેસિંગ (ઈંગ્લેન્ડ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ગ્લોબલ વૉર્મિંગ અને પર્યાવરણને લગતી બાબતો સંદર્ભે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી લિખિત પુસ્તકનું નામ આપો.

ધ એક્શન ઓન એન્વાયરમેન્ટ
એક્શન ફોર ગ્લોબલ વોર્મિંગ
ધ કન્વીનીઅન્ટ એન્વાયરમેન્ટ
ધ કન્વીનીઅન્ટ એક્શન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP