GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ભારતના બંધારણમાં દર્શાવેલ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે નીચેના પૈકી કઇ બાબત સાચી નથી ?

આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય.
રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે.
દેશના શાસનમાં પાયાગત છે.
આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
સાહિત્ય ક્ષેત્રનો વર્ષ 2014 નો વિશ્વનો સર્વોચ્ચ સમ્માનીય “નોબેલ પુરસ્કાર” કોને એનાયત કરવામાં આવ્યો છે ?

હેરટા મુલ્લર (જર્મની)
પેટ્રિક મોડિયાનો (ફ્રાંસ)
ડોરિસ લેસિંગ (ઈંગ્લેન્ડ)
એલિસ મુનરો (કેનેડા)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ભાવનગર પાસે આવેલ અલંગ શા માટે જાણીતું છે ?

કેમિકલ એક્સપોર્ટ
યાર્ન એક્સપોર્ટ
મત્સ્ય ઉદ્યોગ
શીપ બ્રેકીંગ યાર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
નીચેના પૈકી કઈ જોડ સાચી નથી ?

રાષ્ટ્રીય પ્રાણી-સિંહ
રાષ્ટ્રીય ફૂલ-કમળ
રાષ્ટ્રીય ફળ-કેરી
રાષ્ટ્રીય પક્ષી-મોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
“અધૂરો ઘડો છલકાય ઘણો” કહેવતનો અર્થ દર્શાવો.

કોઇની આગળ સારા હોવાનો ડોળ કરે
અભિમાનમાં ખરાબ દેખાવ કરે
ઓછી આવડત હોય અને તે દેખાવ વધારે કરે
સારા ખરાબનો કદી વિચાર ન કરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ક્યા ગુજરાતી સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો નથી ?

કવિ નર્મદ
રાજેન્દ્ર શાહ
પન્નાલાલ પટેલ
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP