GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
‘ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ?

મહાદેવ ગોવિંદ રાનડે
ગોપાલકૃષ્ણ ગોખલે
લોકમાન્ય તિલક
મહાત્મા ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
અશ્મિઓની ઉંમરનો અંદાજ કઈ પદ્ધતિ દ્વારા મેળવાય છે ?

ઇલેક્ટ્રોફોરોસિસ
PMT
કાર્બન ડેટિંગ
સેન્ટિફ્યૂઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો (Uniform Civil Code) ઘડવા માટે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં જણાવ્યું છે ?

અનુચ્છેદ – 16
અનુચ્છેદ – 45
અનુચ્છેદ – 44
અનુચ્છેદ – 14

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ? (દરેક સંખ્યા પૂર્ણઘન છે.)

12167 ના ઘનમૂળનો એકમનો અંક 7 છે.
13824 ના ઘનમૂળનો એકમનો અંક 4 છે.
4096 ના ઘનમૂળનો એકમનો અંક 6 છે.
15625 ના ઘનમૂળનો એકમનો અંક 5 છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP