GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ‘ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ? લોકમાન્ય તિલક મહાત્મા ગાંધીજી મહાદેવ ગોવિંદ રાનડે ગોપાલકૃષ્ણ ગોખલે લોકમાન્ય તિલક મહાત્મા ગાંધીજી મહાદેવ ગોવિંદ રાનડે ગોપાલકૃષ્ણ ગોખલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) અંદાજપત્ર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ? અંદાજપત્ર શાખા નાણાં પંચ નાણાં પ્રધાન નાણાં ખાતું અંદાજપત્ર શાખા નાણાં પંચ નાણાં પ્રધાન નાણાં ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) વિન્ડોઝના ટાઇટલબારમાં કયું બટન જોવા મળે છે ? Close Check Scroll End Close Check Scroll End ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) આણંદ ખાતેની અમુલ ડેરીના સ્થાપકનું નામ જણાવો. ત્રિભુવનદાસ પટેલ ઇશ્વરભાઇ પટેલ ડૉ. કુરીયન અમુલચંદ બારીયા ત્રિભુવનદાસ પટેલ ઇશ્વરભાઇ પટેલ ડૉ. કુરીયન અમુલચંદ બારીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત ‘સત્યમેવ જયતે' રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી ક્યા પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ? ઋગ્વેદ મૂંડકોપનિષદ સામવેદ કઠોરોપનિષદ ઋગ્વેદ મૂંડકોપનિષદ સામવેદ કઠોરોપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) સંસદમાં નાણાંકીય ખરડો મૂકવા માટે કોની પૂર્વ મંજૂરી જરૂરી છે ? નાણાંપ્રધાન કેન્દ્રીય નાણાંપંચ વડાપ્રધાન રાષ્ટ્રપતિ નાણાંપ્રધાન કેન્દ્રીય નાણાંપંચ વડાપ્રધાન રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP