GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
‘ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ?

મહાદેવ ગોવિંદ રાનડે
મહાત્મા ગાંધીજી
ગોપાલકૃષ્ણ ગોખલે
લોકમાન્ય તિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
હાર્ડવેર અને સૉફ્ટવેરને જોડવાનું કામ કોણ કરે છે ?

ફ્લોચાર્ટ
અલ્ગોરિધમ
ઑપરેટિંગ સિસ્ટમ
પ્રોગ્રામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ગ્લોબલ વૉર્મિંગ અને પર્યાવરણને લગતી બાબતો સંદર્ભે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી લિખિત પુસ્તકનું નામ આપો.

ધ કન્વીનીઅન્ટ એન્વાયરમેન્ટ
ધ કન્વીનીઅન્ટ એક્શન
ધ એક્શન ઓન એન્વાયરમેન્ટ
એક્શન ફોર ગ્લોબલ વોર્મિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP