GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
‘ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ?

મહાત્મા ગાંધીજી
મહાદેવ ગોવિંદ રાનડે
ગોપાલકૃષ્ણ ગોખલે
લોકમાન્ય તિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ? (દરેક સંખ્યા પૂર્ણઘન છે.)

4096 ના ઘનમૂળનો એકમનો અંક 6 છે.
15625 ના ઘનમૂળનો એકમનો અંક 5 છે.
13824 ના ઘનમૂળનો એકમનો અંક 4 છે.
12167 ના ઘનમૂળનો એકમનો અંક 7 છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ફ્યૂઝનો તાર બનાવવા માટે ક્યા પ્રકારની ધાતુનો ઉપયોગ થાય છે ?

લેડ
પિત્તળ અને લેડ બંને
લેડ-ટિનની મિશ્રધાતુ
પિત્તળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP