ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મૂંગી સ્ત્રી, આગગાડી, રમકડાંની દુકાન જેવા નાટકો કોણે લખ્યા છે ?

રા.વિ.પાઠક
બટુભાઈ ઉમરવાડિયા
ચંદ્રવદન મહેતા
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'થોડાં આંસું, થોડાં ફૂલ' કોની આત્મકથા છે ?

મહાદેવભાઈ દેસાઈ
કનૈયાલાલ મુનશી
જયશંકર સુંદરી
ચંદ્રવદન મેહતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP