ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મૂંગી સ્ત્રી, આગગાડી, રમકડાંની દુકાન જેવા નાટકો કોણે લખ્યા છે ? બટુભાઈ ઉમરવાડિયા ચંદ્રવદન મહેતા રા.વિ.પાઠક કનૈયાલાલ મુનશી બટુભાઈ ઉમરવાડિયા ચંદ્રવદન મહેતા રા.વિ.પાઠક કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સામાન્ય રીતે છ પંક્તિઓના કાવ્યને શું કહેવાય છે ? પદ ઊર્મિગીત હાઈકુ છપ્પા પદ ઊર્મિગીત હાઈકુ છપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દૈનિકપત્રમાં 'વિચારોના વૃંદાવનમાં' કોલમ લખનાર લેખક કોણ છે ? ચંદ્રકાન્ત મહેતા ગુણવંત શાહ ચંદ્રકાંત બક્ષી કાન્તિ ભટ્ટ ચંદ્રકાન્ત મહેતા ગુણવંત શાહ ચંદ્રકાંત બક્ષી કાન્તિ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' કોની કૃતિ છે ? નરહરિ પરીખ ચુનીલાલ મડિયા ઝવેરચંદ મેઘાણી નારાયણ દેસાઈ નરહરિ પરીખ ચુનીલાલ મડિયા ઝવેરચંદ મેઘાણી નારાયણ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રોમન સ્વરાજ્ય’ અને ‘ગુરુ ગોવિંદસિંહ’ નાટક કોના છે ? ધૂમકેતુ કવિ કાન્ત વિલાપી સુકાની ધૂમકેતુ કવિ કાન્ત વિલાપી સુકાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સર્જકને 'અમીર નગરીના ગરીબ ફકીર' નું બિરૂદ મળેલું છે ? ધૂમકેતુ ઈન્દુલાલ યાજ્ઞિક ઠક્કરબાપા જ્યોતીન્દ્ર દવે ધૂમકેતુ ઈન્દુલાલ યાજ્ઞિક ઠક્કરબાપા જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP