ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મૂંગી સ્ત્રી, આગગાડી, રમકડાંની દુકાન જેવા નાટકો કોણે લખ્યા છે ?

બટુભાઈ ઉમરવાડિયા
ચંદ્રવદન મહેતા
રા.વિ.પાઠક
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દૈનિકપત્રમાં 'વિચારોના વૃંદાવનમાં' કોલમ લખનાર લેખક કોણ છે ?

ચંદ્રકાન્ત મહેતા
ગુણવંત શાહ
ચંદ્રકાંત બક્ષી
કાન્તિ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા સર્જકને 'અમીર નગરીના ગરીબ ફકીર' નું બિરૂદ મળેલું છે ?

ધૂમકેતુ
ઈન્દુલાલ યાજ્ઞિક
ઠક્કરબાપા
જ્યોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP