સમાસ
નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. : દલા તરવાડીએ વાડીને પૂછ્યું 'લઉં કે રીંગણા દશ બાર ?'
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : ખટકર્મ
સમાસ
નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. : નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણની ભક્તિ મનવચનકર્મ થી કરી.
સમાસ
નીચેનામાંથી સમાસનું કયું જોડકું સાચું છે ?
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો : આબરૂ
સમાસ
'નર્મદા' શબ્દનો સમાસ ઓળખાવો.