સામાન્ય જ્ઞાન (GK)
પ્રસિદ્ધ ઐતિહાસિક નવલકથા ‘પૃથિવીવલ્લભ’ કોણે લખી છે ?

પન્નાલાલ પટેલ
ગોવર્ધનરામ ત્રિપાઠી
કનૈયાલાલ મા. મુનશી
ગુણવંતરાય આચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પિયત/વરસાદ પછી બેથી ત્રણ દિવસ બાદ જમીનમાં રહેલો ભેજ કયા નામથી ઓળખાય છે ?

ફીલ્ડ કેપેસીટી
એડહેઝન
કોહેઝન
પીડબલ્યુપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જો તમે જયપુરથી વારાણસી જાઓ અને ત્યાંથી લખનૌ થઈ નાગપુર આવો તો લખનૌથી નાગપુરની યાત્રા કઈ દિશામાં થાય ?

પશ્ચિમ
દક્ષિણ
ઉત્તર
પૂર્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) નું વડુમથક ક્યાં આવેલું છે ?

બીજિંગ, ચીન
નવી દિલ્હી, ભારત
શાંઘાઈ, ચીન
લંડન, ઇંગ્લેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP