સામાન્ય જ્ઞાન (GK) પ્રસિદ્ધ ઐતિહાસિક નવલકથા ‘પૃથિવીવલ્લભ’ કોણે લખી છે ? કનૈયાલાલ મા. મુનશી ગુણવંતરાય આચાર્ય ગોવર્ધનરામ ત્રિપાઠી પન્નાલાલ પટેલ કનૈયાલાલ મા. મુનશી ગુણવંતરાય આચાર્ય ગોવર્ધનરામ ત્રિપાઠી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) "અભયઘાટ" કોની સમાધિ છે ? ચૌધરી ચરણસિંહ રાજીવ ગાંધી મોરારજી દેસાઈ ઈન્દિરા ગાંધી ચૌધરી ચરણસિંહ રાજીવ ગાંધી મોરારજી દેસાઈ ઈન્દિરા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) અરુણાચલમાં આવેલા નામચિક-નામ્ફુક ક્ષેત્રો શેના માટે જાણીતા છે ? ઝીંક ઓઇલ અને પ્રાકૃતિક ગેસ બોકસાઈટ કોલસો ઝીંક ઓઇલ અને પ્રાકૃતિક ગેસ બોકસાઈટ કોલસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય મૂળની અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ કેટલા સમયના મિશન માટે અંતરિક્ષની યાત્રાએ પહોંચી છે ? બે મહિનો ચાર મહિના ત્રણ મહિના એક મહિનો બે મહિનો ચાર મહિના ત્રણ મહિના એક મહિનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કઈ નદી ટ્રાન્સ હિમાલયન નદી નથી ? સતલજ રાવી સિંધુ બ્રહ્મપુત્રા સતલજ રાવી સિંધુ બ્રહ્મપુત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નર્મદા નદી ગુજરાતમાં ક્યા જીલ્લામાંથી પ્રવેશ કરે છે ? નર્મદા વડોદરા પંચમહાલ દાહોદ નર્મદા વડોદરા પંચમહાલ દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP