સામાન્ય જ્ઞાન (GK) પ્રસિદ્ધ ઐતિહાસિક નવલકથા ‘પૃથિવીવલ્લભ’ કોણે લખી છે ? પન્નાલાલ પટેલ ગુણવંતરાય આચાર્ય કનૈયાલાલ મા. મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી પન્નાલાલ પટેલ ગુણવંતરાય આચાર્ય કનૈયાલાલ મા. મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'ત્રિફળા' ઔષધિમાં કયા વૃક્ષનું ફળ વપરાય છે ? આમળા પુવાડ મીંઢી આવળ આદુ આમળા પુવાડ મીંઢી આવળ આદુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિનો ચાર્જ કોની પાસે રહે છે ? રાજયસભાના ડેપ્યુટી સ્પીકર વડાપ્રધાન લોકસભાના સ્પીકર સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ રાજયસભાના ડેપ્યુટી સ્પીકર વડાપ્રધાન લોકસભાના સ્પીકર સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કુમારપાળે શાકંભરીના રાજા અર્ણોરાજને હરાવી એની કુંવરી પ્રાપ્ત કરી તે ઘટના કયા ગ્રંથમાં નિરૂપવામાં આવી છે ? મુદ્રિતકુમુદચંદ્ર કહાવલી સુમતિનાથચરિત ચંદ્રલેખાવિજયપ્રકરણ મુદ્રિતકુમુદચંદ્ર કહાવલી સુમતિનાથચરિત ચંદ્રલેખાવિજયપ્રકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'ગેટ વે ઓફ ઈન્ડિયા' ક્યાં આવેલો છે ? કલકત્તા મુંબઈ ચેન્નાઈ દિલ્હી કલકત્તા મુંબઈ ચેન્નાઈ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વડાપ્રધાન તરીકે આઈ.કે.ગુજરાલ કોના અનુગામી બન્યા ? અટલ બિહારી વાજપેયી દેવગૌડા નરસિંહરાવ ચંદ્રશેખર અટલ બિહારી વાજપેયી દેવગૌડા નરસિંહરાવ ચંદ્રશેખર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP