સામાન્ય જ્ઞાન (GK)
પ્રસિદ્ધ ઐતિહાસિક નવલકથા ‘પૃથિવીવલ્લભ’ કોણે લખી છે ?

કનૈયાલાલ મા. મુનશી
પન્નાલાલ પટેલ
ગુણવંતરાય આચાર્ય
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી ક્યું સાચી રીતે જોડાયેલું નથી ?

ચરક સંહિતા - તબીબી
પંચસિદ્ધાંતિકા - જાહેર વહીવટ
લગ્ધાચાર્ય - જ્યોતિષશાસ્ત્ર
માધવ નિદાન - પેથોલોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ATM નું આખું નામ શું છે ?

ઓલ ટાઈમ મની
ઓટોમેટેડ ટેલર મશીન
ઓટોમેટિક ટેલર મશીન
એની ટાઈમ મની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
મૂર્તિદેવી એવોર્ડ કયા ક્ષેત્ર સાથે સંલગ્ન છે ?

રંગમંચ લક્ષી કલા
સાહિત્ય
પત્રકારત્વ
શાસ્ત્રીય સંગીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP