સામાન્ય જ્ઞાન (GK)
પ્રસિદ્ધ ઐતિહાસિક નવલકથા ‘પૃથિવીવલ્લભ’ કોણે લખી છે ?

ગુણવંતરાય આચાર્ય
કનૈયાલાલ મા. મુનશી
પન્નાલાલ પટેલ
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નરચંદ્રસૂરિ એ નીચેનામાંથી કયા ગ્રંથની રચના કરી છે ?

આપેલ તમામ
કથારત્નસાગર - કથાસંગ્રહ
નારચંદ્ર જ્યોતિ:સાર - જ્યોતિષને લખતો ગ્રંથ
પ્રાકૃતપ્રબોધ - પ્રાકૃત વ્યાકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થાય તેને કઇ વિભકિત કહેવાય ?

સબંભ વિભકિત
સંપ્રદાન
અધિકરણ વિભકિત
અપાદન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP