સામાન્ય જ્ઞાન (GK)
પ્રસિદ્ધ ઐતિહાસિક નવલકથા ‘પૃથિવીવલ્લભ’ કોણે લખી છે ?

ગુણવંતરાય આચાર્ય
પન્નાલાલ પટેલ
ગોવર્ધનરામ ત્રિપાઠી
કનૈયાલાલ મા. મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કોઈ એક દિવસ અમેરિકાના ડેટ્રોઈટ શહેરમાં ગરમી દિલ્હી કરતા 20°C જેટલી ઓછી છે.જો ત્યારે દિલ્હીમાં તાપમાન 15°C હોય તો ડેટ્રોઈટમાં તાપમાન કેટલું હશે?

5°C
આમાંનું કશું નહીં
35°C
-5°C

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'A brief history of time' પુસ્તકના લેખક કોણ છે ?

ન્યુટન
આઈન્સ્ટાઈલ
સ્ટીફન હોકિંગ
જહોન કેટલર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
તાજેતરમાં વડાપ્રધાને મરાઠા રાણી અહલ્યાબાઈ હોલ્કરના જીવન પર આધારિત પુસ્તક "માતોશ્રી" નું વિમોચન કર્યું હતું. આ પુસ્તકના લેખક કોણ હતા ?

અનિતા દેસાઈ
સુમિત્રા મહાજન
સ્મૃતિ ઈરાની
જયા બચ્ચન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP